________________
श्री कल्पसूत्रे
।।५११॥
शेष - भूतभवद्भावि - भाव-स्वभावा - वभासको भविष्यति । विविध कठिन - कठिनतर कठिनतमा - भिग्रह - नानाविध-घोरतपश्चरणेन दग्धेन्धन-निर्धूम-ज्वलित - हुतवह सदृशतेजा भवोपग्राहिकर्मक्षपक - लेश्यातीता-प्रकम्प-परमनिर्जराकारण - सूक्ष्म क्रियाऽनिवर्त्तिनाम - तृतीयशुक्लध्यानेन निश्शेषितकर्ममलकलङ्कः अवाप्तशुद्धनिजस्वभावः ऊर्ध्वगतिपरिणामो देवमनुष्य तिर्यग्घनाघनकृत- नानाविधोपसर्गवारिधारारया-प्रतिहतध्यानशिखो निर्वातस्थानस्थिताग्निशिखेव ऊर्ध्वगामी भविष्यति ॥ ०४४ ॥
उसके घनघातिया कर्मों का क्षय हो जायगा और उस कर्ममल के पटल के क्षय से केवलज्ञान उत्पन्न होगा । केवलज्ञान के द्वारा वह भूत वर्त्तमान और भविष्यत् कालीन समस्त पदार्थों के स्वभाव का ज्ञाता होगा । विविध प्रकार के कठिन, कठिनतर और कठिनतम अभिग्रह करके तथा नाना प्रकार का तपश्चरण करके, जल चुका है ईंधन जिसका और इस कारण जो धूमरहित हो गई है ऐसी जाज्वल्यमान अग्नि के समान तेजोमय होगा। भव के कारणभूत कर्मों का क्षय करनेवाले, लेश्या से अतीत, अविचल और परम निर्जरा के कारण सूक्ष्मक्रियाऽनिवर्त्ति नामक तीसरे शुक्ल ध्यान के बल से समस्त कर्म-मलरूपी कलंक का अन्त करेगा। शुद्ध स्वभाव को प्राप्त करेगा । ऊर्ध्वगतिरूप - परिणमनवाला होगा ।
देव,
ધ્યાનરૂપી અગ્નિ દ્વારા, અનાદિકાળનુ આત્માનું મલિનપણું શેાધવામાં આવશે. શુકલ ઘ્યાન દ્વારા, ઘનઘાતિ કર્મોનો ક્ષય થશે. આ ક પડલ દૂર થવાને કારણે, કેવળજ્ઞાન ઉત્પન્ન થશે.
આ સપૂર્ણ જ્ઞાન દ્વારા, ત્રણે કાળના સમસ્ત પદાર્થોના સ્વભાવને જાણશે, વિવિધ પ્રકારના કઠિન અને કઠિનતર તેમજ કઠિનતમ અભિગ્રહ કરીને અને તે ઉપરાંત નાના પ્રકારનુ તપશ્ચરણ આદરીને, જાજવલ્યમાન અગ્નિ સમાન, આ બાલક તેજોમય બનશે.
ભવના કારણ ભૂત કર્મોનો ક્ષય કરશે, લેથ્થા-રહિત બનશે, અવિચળ પણ થશે. શુકલ ધ્યાનને ત્રીજો પાયા પરમ નિરાનું કારણભૂત છે. આ પાયામાં સૂક્ષ્મક્રિયાના સૂક્ષ્મ અંશ અનિવૃત્તિપણે હોય છે. આ ‘પાયા'માં थाय छे. અનન્ત કર્મોનો ક્ષય આ બાળક, ઉપરનાશુકલ ધ્યાનના ત્રીજે પાયે આરૂઢ થશે. નેક કલંકને સતર દૂર કરશે.
શુદ્ધ સ્વભાવની પ્રાપ્તિ સાથે, ઉર્ધ્વગતિ રૂપ પરિણમન વાળા પણ થઈ રહેશે.
શ્રી કલ્પ સૂત્ર ઃ ૦૧
कल्प
मञ्जरी
टीका
निर्धूमाग्निस्वमफलम्.
॥५११॥