SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ मञ्जरी टीका और भयिन् गुरुराह-अयि दुर्विनीत ! रागकारणस्य नटनृत्यस्य दर्शने निषिद्धस्त्वं ततोऽप्यधिकरागकारणं नटीनृत्यं । कथं दृष्टवान् ? एवं गुरुणोक्ते स पाह-नास्ति ममात्र कोऽपि दोषः। भवता तस्मिन् दिने यथा नटनृत्यश्रीकल्प दर्शनं निषिद्धम् , तथैव नटीनृत्यदर्शनमपि निषेद्धव्यम्, न तथा भवता कृतमिति । तदनु स महतायासेन मूत्रे गुरुदणे प्रायश्चित्तं स्वीकृतवान् -इति । अथापरो दृष्टान्तः॥१७॥ कश्चिदेकःश्रेष्ठी सर्वदा स्वपुत्रमेवं शिक्षयति स्म-वत्स ! पित्रादीनां गुरुजनानां वचनस्योत्तरं न देयम् । पितुरिमा प्रशस्तां शिक्षा स श्रेष्ठिपुत्रो वैपरीत्येन मनसि गृहीतवान् । अथान्यदा पुत्रं परित्यज्य सपरिवारः स श्रेष्ठी आवश्यककार्यवशाद्अविनीत ! राग के कारण नट-नृत्यको देखने का निषेध कर देने पर उससे भी अधिक राग के कारण नटी के नृत्य को तुमने क्यों देखा' ? गुरू के यह कहने पर शिष्य कहने लगा-'इसमें हमारा लेश भी दोष नहीं ! आपने उस दिन जैसे नट के नृत्य का निषेध किया था, उसी प्रकार नटी के नृत्य का भी निषेध कर देना चाहिए था। मगर आपने यह तो किया नहीं और मेरे को उपालंभ देने लगे। फिर उसने गुरुके दिये हुए प्रायश्चित्त को बडी कठिनतासे स्वीकार किया। दूसरा दृष्टान्तः- एक शेठ सदैव अपने पुत्र को सीख दिया करता था-देख बेटा, पिता आदि गुरुजनों के वचनका उत्तर नहीं देना चाहिये। पिताकी यह शुभ शिक्षा पुत्रने वक्रता के साथ मनमें धारण कर ली। एकबार पुत्रको घर पर छोडकर वह शेठ परिवार सहित आवश्यक कार्य से बाहर गया। पुत्र કરે છે અને એવા ખેલ ન જેવા જોઈએ એવી શિખામણ આપી, આ શિખામણ ગ્રહણ નહિ કરતાં ગુરૂજી ઉપર ક્રિોધાયમાન થઈ તેમના પર દોષારોપણ મૂકી કહ્યું કે તમે મને પહેલેથી જ કેમ ન કહ્યું કે નટ નટીના ખેલો જોવા યોગ્ય નથી. સરલતાથી વાત માન્ય કરવાને બદલે ઉપદેશક ઉપર જ દોષારોપણ કર્યું', આ છે “વા અને જડ RSS ना मा. બીજુ ઉદાહરણુ-કેઇ એક ધનપતિ પિતાના પુત્રને સમજાવતા હતાં કે બાલકે વડીલ અને ગુરૂજનની મર્યાદા અને માન સાચવવાં જોઈએ. કોઈ પણ પ્રસંગે તેમના સવાલને વળતાં જવાબ ઉદ્ધતાઈ પૂર્વક વાળ ન જોઈએ. તેમ જ જે કહે તે સાંભળી લઈ તેને યોગ્ય અમલ કરે. તેમજ તેમની સામે થઈ કઠોર વેણ બોલવું ન જોઈએ. પુત્રે આ વાતને મનમાં વકતાથી ધારણ કરી રાખી. કેઈ એક પ્રસંગે પિતા પરિવાર સહિત બહાર ગયા અને ॥१७॥ શ્રી કલ્પ સૂત્ર: ૦૧
SR No.006381
Book TitleKalpsutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages596
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy