SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्पसूत्रे ॥३०२॥ जीवधना:- कर्णनासिकादिविवरपूरणात्, अन्तररहितत्वेन जीवमदेशमया इत्यर्थः । अद्यप्रभृति = अद्यारभ्य | जनसंकल्पकल्पतरुः-जनानां = मनुष्याणां संकल्पस्य = अभिलाषस्य पूरणे कल्पतरुः = कल्पवृक्ष सदृशः तीर्थकरमनुष्य यह नहीं जान पाता कि अवधि पूरी होने पर भाडे के मकान के समान अतिशय प्रिय इस शरीर को अवश्य ही त्यागना पड़ता है। इस शरीर का लालन-पालन करने के लिए सैकडों यत्न किये जाएँ, फिर भी यह तो विनाशशील ही है। देवशरीर पल्योपम और सागरोपम तक रहनेवाला होता है, मगर एक न एक दिन उसको भी तजना ही पड़ता है, तो फिर हमारे शरीर की क्या गिनती है। ऐसे क्षणस्थायी शरीर पर कौन विवेकवान मोह धारण करेगा ? । अत एव धीर पुरुषों को शरीर का इस प्रकार त्याग करना चाहिए, जिससे पुनः शरीर की उत्पत्ति ही न हो। इस प्रकार मरना चाहिए फिर कभी मरना ही न पडे । (२१) करुणा के सागर, विश्व के बन्धु अर्हन्त भगवन्त मेरे लिए शरण हों १ । अशरीर - शरीरहित, जीवधन - अर्थात् कान नाक आदि के छिद्र भर जाते हैं, बीचमें खाली जगह नहीं रहती अतः जीवप्रदेशमय सिद्ध भगवान् मेरे लिए शरण हों २ । निःस्वार्थ भाव से जगत् के जीवोंकी रक्षा करनेवाले साधु- मुनिराज मेरे लिए शरण हों ३ | जिसमें रागद्वेष के लिए कोई स्थान नहीं है ऐसा केवलप्ररूपित धर्म मेरे लिए शरण हो । ४ । ये दुःख का हरण करनेवाले और मोक्ष के कारण चार शरण मेरे लिए हों । પૂરી થતાં ભાડાનાં મકાનનાં જેવાં અતિશય પ્રિય આ શરીરન અવશ્ય છેડવુ પડે છે. આ શરીરનું લાલન-પાલન કરવાને માટે સેંકડો પ્રયત્ન કરાય છતાં પણ તે તે નાશવંત જ છે. દેવશરીર પલ્યાપમ અને સાગરોપમ સુધી રહેનારાં હોય છે, પણ એક દિવસ તેને પણ છોડવુ પડે છે તે પછી આપણાં શરીરની તે ગણત્રીજ શી આવાં ક્ષણસ્થાયી શરીર પર કયા વિવેકવાન પુરુષ માહ ધારણ કરશે ? તેથી જ ધીર પુરુષોએ શરીરના એવી રીતે ત્યાગ કરવા જોઇએ કે ફરીથી શરીરની ઉત્પત્તિ જ ન થાય. એ રીતે મરવુ જોઇએ કે ફરી કદી મરવું જ ન પડે. (२१) १ ४रुलाना सागर, विश्वना अधु आई त लगवान मारे भाटे शरण थाओ. २-५शरीर ( शरीर રહિત) જીવઘન એટલે કે કાન, નાક આદિનાં છિદ્રો ભરાઈ જાય છે. વચ્ચે ખાલી જગ્યા રહેતી નથી. તેથી જીવપ્રદેશમય સિદ્ધ ભગવાન મારે માટે શરણ થાઓ. ૩-નિઃસ્વાર્થ ભાવે જગતના જીવાની રક્ષા કરનારા સાધુ-મુનિ રાજ મારે માટે શરણ થાએ. ૪-જેમાં રાગ-દ્વેષને માટે કોઇ સ્થાન નથી એવા કેવળિ−પ્રરૂપિત ધમ મારે માટે શરણ થાઓ. દુઃખ હરનારા અને મેાક્ષનાં કારણ એ ચાર શણ મારે માટે હો. શ્રી કલ્પ સૂત્ર : ૦૧ 漫漫漫漫 कल्प मञ्जरी टीका महावीरस्य नन्दनामकः पञ्चविंशतितमो भवः । ||३०२ ॥
SR No.006381
Book TitleKalpsutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages596
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy