SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ कल्य श्री कल्प नाख्यमन्तिमतीर्थकरं नत्वा पञ्चाङ्गनमनपूर्वकं प्रहीभूय, तथा गौतमादि-गौतम आदौ यस्य तं गणिनं= गणधरम्-गौतमादीन् गणधरानित्यर्थः, एकत्वं चात्र गणधरत्वसामान्यात्, नत्वा, तथा-शुद्धां निरवद्यारूपणायुक्तत्वेन शुद्धस्वरूपां जैनी-जिनस्येयं जैनी तां जिनसम्बन्धिनी सरस्वतीं प्रवचनवाणीं नत्वा अहं घासिलालनामा व्रती संयताचारसंयुक्तम् संयतानां साधूनां य आचारः ज्ञानाचारादिः पञ्चविधस्तेन संयुक्तं, तथा-श्रीवीरकथायुतम्-श्रिया ज्ञानादिलक्ष्म्या युक्तस्य वीरस्य भगवतो महावीरस्य याः नयसारादिसप्तविंशतिभवसम्बन्धिन्यः कथास्ताभियुतं-सहितं, तथा रम्यं मनोरमं कल्पसूत्रम्-कल्पन्ते-समर्था भवन्ति संयमाध्वनि प्रवर्तमाना मञ्जरी सूत्रे टीका ॥६॥ TE आदि करनेवाले, वर्द्धमान नामक चरम तीर्थंकर भगवान महावीर को पंचांग नमा कर नमस्कार करताहूँ। तथा गौतम आदि गणधरों को भी नमस्कार करता हूँ। तथा निर्दोष प्ररूपणा से युक्त होने के कारण शुद्ध स्वरूपवाली जिनवाणी को भी नमस्कार करता हूं। इन सबको नमस्कार करके मैं घासीलाल नामक मुनि ज्ञानाचार आदि पांच प्रकार के आचार से युक्त तथा श्री अर्थात्-ज्ञानादि-लक्ष्मी से युक्त भगवान् महावीर की नयसार से लगाकर सत्ताईस भवों की कथा से युक्त मनोरम कल्पमूत्र की, भव्य जीवों के मोक्षरूप हित પિતાના શાસનની અપેક્ષા ધર્મની આદિ કરવાવાળા એવા વર્ધમાન નામના ચરમ તીર્થકરને પાંચ અંગે નમાડી નમરકાર કરું છું. અને ગૌતમાદિ ગણધરને નમસ્કાર કરું છું. તથા નિર્દોષ પ્રરૂપણાથી યુક્ત હેવાને લીધે શુદ્ધ એવી જીનવાણી, તેને પણ નમસ્કાર કરું છું. આ બધાને નમસ્કાર કરીને હું ઘાસીલાલ મુનિ જ્ઞાનાચાર-દશનાચાર-ચારિત્રાચાર તપઆચાર–વીર્યાચાર, એવા પાંચ આચારથી અને જ્ઞાનાદિ લહમીથી અલંકૃતસુશોભિત થયેલ એવા ભગવાન મહાવીરના સત્તાવીશ ભવની કથાવાળું, મરમ કલ્પસૂત્ર ભોના મોક્ષરૂપ હિતને માટે બનાવું છું. ભગવાન મહાવીરના ગત ભ અનંતા થઈ ગયા પણ જ્ઞાનીઓના ભોની ગણતરી ‘સમ્યક દર્શન ની પ્રાપ્તિ પછીજ ગણાય છે, તેમ ભગવાન મહાવીરને આત્મા “નયસારના ભવમાં સાચુ “આત્મભાન” પામ્ય તેથીજ તેમનું જીવનવૃત્તાંત નયસારના ભવથીજ આલેખવામાં આવ્યું છે. “આત્મભાન' એટલે “હું” શુદ્ધ, નિરંજન ॥६॥ શ્રી કલ્પ સૂત્ર: ૦૧
SR No.006381
Book TitleKalpsutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages596
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy