________________
श्रीकल्प
सूत्रे
कल्पमञ्जरी टोका
॥१४॥
महावीरे वासावासाणं सइवीसइराए मासे वइक्ते सत्चरिएहि राइदिएहिं सेसेहि वासावासं पज्जोसवेइ" इति समवायानसूत्रे । तत्रैकं सांवत्सरिकदिनं, तदिनात् पूर्वमव्यवहितानि सप्तदिनानि च मिलित्वाऽष्ट दिनानि, एष:अष्टदिनपरिमितः कालः पर्युषणापति प्रोच्यते ।।
ननु यदि अभिवतिसंवत्सरे वर्षावासे श्रावणादिमासोऽधिको भवेत्तदा वर्षावासस्य पञ्चाशदुत्तरैकशतदिवससद्धारात् पञ्चाशत्तमदिवसे संवत्सरीपर्व, तदनन्तरं सप्ततिदिवसेषु पूर्णेषु वर्षावाससमाप्तिश्च कथं संगच्छते?, दिन पूर्ण होने पर वर्षावास समाप्त होता है। भगवान् ने भी ऐसा ही किया।
समवायांग मूत्र में कहा है
"समणे भगवं महावीरे वासावासाणं सवीसहराए मासे वडकते.
सत्तरिएहिं राइदिएहिं सेसेहिं वासावासं पजोसवेइ” इति ।
श्रमण भगवान् महावीर ने वीस दिन सहित एक मास व्यतीत होने पर और वर्षावास के सत्तर (७०) दिन शेष रहने पर पर्युषण किया। उसमें सवत्सरी का एक दिन और सात उससे पहले के दिन मिल कर आठ दिन होते हैं। यह आठ दिन का काल पर्युषणापर्व कहलाता है।
शंका-यदि अभिवर्द्धित संवत्सर में, वर्षावास में श्रावण आदि मास अधिक हो जाय तो वर्षावास १५० दिन का हो जाता है। ऐसी स्थिति में वर्षावास से पचासवें दिन संवत्सरी पर्व और सत्तर (७०) વાસ સમાપ્ત થાય છે. ભગવાને પણ એમ જ કર્યું હતું. ‘સમવાયાંગ’ સૂત્રમાં કહ્યું છેઃ
“समणे भगवं महावीरे वासावासाणं सवीसइराए मासे
वडवंते सत्तरिएहि राइंदिएहि सेसेहिं वासावास पज्जोसवेड” इति. શ્રમણ ભગવાન મહાવીરે વીસ દિવસ સહિત એક માસ વીતતાં અને વર્ષાવાસના સિત્તેર દિવસ શેષ રહેતાં પર્યુષણ કર્યો. તેમાં સંવત્સરીને એક દિવસ અને સાત એની પહેલાંના દિવસ મળીને આઠ દિવસ થાય છે. એ આઠ દિવસને કાળ પર્યુષણ પર્વ કહેવાય છે.
શંકા–જે અભિવર્ધિત સંવત્સરમાં, વર્ષાવાસમાં શ્રાવણ આદિ અધિક માસ આવે તે વર્ષાવાસ ૧૫૦ દિવસને થાય છે. એવી સ્થિતિમાં વર્ષાવાસથી પચાસમે દિવસે સંવત્સરી પર્વ અને સિત્તેર દિવસ પછી વર્ષાવાસની
॥१४॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૧