________________
श्रीकल्पसूत्रे
॥१३७॥
एतेषु अष्टा पर्युषण पर्वदिनेषु मुनयोऽन्तकृद्दशाङ्गं वाचयन्ति । भगवतः श्रीवर्द्धमानस्वामिनश्चरित्रं च श्रावयन्ति - इत्येवं पूर्वेण सप्तमाध्ययनेन सहास्य सम्बन्धः ।
इह पर्युषणाभिधाने अष्टमेऽध्ययने श्रमणस्य भगवतो महावीरस्य हस्तोत्तरासु संजातं च्यवनादिपञ्चकम् ख्यातिं प्रज्ञापितं प्ररूपितं दर्शितं निदर्शितमुपदर्शितम्, तस्येदं सूत्रम् -
" तस्मिन् काले तस्मिन् समये श्रमणस्य भगवतो महावीरस्य पञ्च हस्तोत्तरा अभवन्, तद्यथाहस्तोत्तराभिश्च्युतः, च्युत्वा गर्भमवक्रान्तः १ । हस्तोत्तराभिर्गर्भात् गर्भ संहृतः २ । हस्तोत्तराभिर्जातः ३ । हस्तोत्तराभिर्मुण्डो भूत्वा अगारादनगारितां प्रत्रजितः ४ । हस्तोत्तराभिरनन्तमनुत्तरं निर्व्याघातं निरावरणं कृत्स्नं
इन पर्युषणापत्र के आठ दिनों में मुनि अन्तकृद्दशांग का वाचन करते हैं और भगवान् श्री वर्द्धमान स्वामी का चरित्र भी सुनाते हैं। इस प्रकार पूर्वोक्त सातवें अध्ययन के साथ इसका संबंध है।
पर्युषणा नामक इस आठवें अध्ययन में श्रमण भगवान् महावीर के हस्तोत्तरा (उत्तरफाल्गुनी) में हुए च्यवन आदि पाँचों कल्याण कथित हैं, प्रज्ञापित हैं, प्ररूपित हैं, दर्शित, निदर्शित और उपदर्शित हैं। इसके लिए सूत्र यह है- ' तेणं कालेणं ' इत्यादि ।
"उस काल और उस समय में श्रमण भगवान महावीर के पाँच (कल्याण) उत्तरफाल्गुनी में हुए। वे इस प्रकार - (१) भगवान् ने उत्तरफाल्गुनी नक्षत्रमें च्यवन करके गर्भ में प्रवेश किया, (२) उत्तरफाल्गुनी में गर्भान्तर में संहरण हुआ, (३) उत्तरफाल्गुनी में जन्म हुआ, (४) उत्तरफाल्गुनी में मुंडित
આ પષણાપના આઠ દિવસમાં મુનિ તકૃતદશાંગનું વાચન કરે છે અને ભગવાન શ્રી વમાન સ્વામીનું ચરિત્ર પણ સંભળાવે છે. આ રીતે પૂર્ણાંકત સાતમા અધ્યયનની સાથે એનેા સંબંધ છે.
પર્યુષણા નામના આ આઠમા અધ્યયનમાં શ્રમણ ભગવાન મહાવીરના હસ્તેત્તા ( ઉત્તરફાલ્ગુની ) માં થએલા ચ્યવન વગેરે પાંચે કલ્યાા કથિત છે. પ્રજ્ઞાપિત, પ્રરૂપિત, દર્શિત, નિદર્શિત અને ઉપદર્શિત છે. એને भाटे सूत्र मा छे- "तेणं कालेणं" इत्याहि.
“ એ કાળે અને એ સમયે શ્રમણ ભગવાન મહાવીરનાં પાંચ (કલ્યાણે ) ઉત્તરફાલ્ગુનીમાં થયાં, તે આ પ્રમાણેઃ-(૧) ભગવાને ઉત્તરફાલ્ગુની નક્ષત્રમાં ચ્યવન કરીને ગર્ભમાં પ્રવેશ કર્યાં. (૨) ઉત્તરફાલ્ગુનીમાં ગર્ભાતરમાં સંહરણ થયું. (૩) ઉત્તરફાલ્ગુનીમાં જન્મ થયેા. (૪) ઉત્તરફાલ્ગુનીમાં મુ`ડિત થઇ ગૃહ ત્યજી દીક્ષા ધારણ કરી.
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
順興花
कल्पमञ्जरी टीका
उपोद्घातः
॥१३७॥