________________
र
कल्प
मञ्जरी
टीका
म प्रतिक्रमणानन्तरं पञ्चाशत्तमे एकोनपञ्चाशत्तमे वा दिवसे समायाति, तत्रैव पर्युषणा विधेया, तिथेरेव
पर्वनियामकत्वात् । इयं सांवत्सरिकपर्वाऽपि निगद्यते। अस्याः समारोहः कृष्णत्रयोदशीतो भवति । अतः श्रीकल्प
पर्युषणाशब्देन अष्टदिवसात्मकः कालो लोके प्रसिद्धः। तत्र मुनिभिर्विशिष्टविशिष्टतरविशिष्टतमक्रियापरायणेमूत्रे
भवितव्यम् । चातुष्कालिके स्वाध्याये, कायोत्सर्गे, ध्याने, द्वादशविधे तपसि, सप्तदशविवे संयमे, सप्तविंशतिविधेऽ॥८६||
आषाढ़ की पूर्णिमा के प्रतिक्रमण से पचासवें दिन या उनचासवें दिन शुक्ल पंचमी आती है। उसी दिन पर्युषण करना चाहिए, क्यों कि तिथि ही पर्व का नियामक है।
पर्युषणा को सांवत्सरिकपर्व भी कहते हैं। इसका समारोह भाद्रपद कृष्णा त्रयोदशी से होता है। अतः पर्युषणा शब्द से आठ दिन का काल लोक में प्रसिद्ध है। इस आठ दिन के समय में मुनियों को विशिष्ट, विशिष्टतर और विशिष्टतम क्रिया में संलग्न रहना चाहिए। चार काल के स्वाध्याय में, कायोत्सर्ग में, ध्यान में, बारह प्रकार के तपश्चरण में, सत्तरह के प्रकार संयम में और सत्ताईस प्रकार
पाये छे, छतi महिमा ४२' मते 'मामहशन' नी inा थाय छे. निन' न मामास थाय छ, પુદ્ગલ તરફની રૂચિ ઉડી જાય છે. આ છે અપૂર્વ કરણને મહિમા. આવા “અપૂવ કરણે’ પહોંચવાવાલા જી અલ્પ હોય છે ને ઘણા ખરા તે “યથાપ્રવૃત્તિ કરતાં કરતાં” અપૂર્વકરણના દરવાજે થીજ પાછા વળે છે, અને ફરી પાછા ચતુતિની ચોપાટ ખેલવી શરૂ કરે છે. “ અપૂર્વકરણ” એ આંતરિક વિષય છે. બહારના ક્ષણિક અને વિનાશી સાધને દ્વારા તેમજ બુદ્ધિ દ્વારા તેનું વર્ણન થવું અશકય છે. “અપૂર્વકરણ” અને “અનિવૃત્તિકરણ ' એ સ્વાનુભવ ' ના વિષયો છે. આ સંબંધી જ્ઞાનની તાલાવેલી જાગે ત્યારે જ આત્મસ્વરૂપનું ભાન થાય છે.
આવા “કરણ ” ની પરમ ઉપાસના કરવા માટેજ “પયુંષણ’ છે. ભગવાન મહાવીર ના શાસનકાલ માં આ નિયમ પ્રવરી રહ્યો છે. પર્યુષણ પર્વના છેલ્લા દિવસને “સંવત્સરી' કહે છે આ પર્વને સમારેહ શ્રાવણ વદ્ધ ત્રયોદશી થી શરૂ થાય છે. આ પર્વ દરમ્યાન વિશિષ્ટ પ્રકારે, પિતાની યેગ્યતા અનુસાર, સંયેગે પ્રમાણે, સાધુ-સાધ્વી શ્રાવક-શ્રાવિકાએ તપ સંયમની આરાધનામાં ઓતપ્રોત થવું જોઈએ.
पना — ४२६।' न पिया२ ४२३। ५। 8न छ; भाटे साधु-सावीमा स्वाध्याय, योग, ध्यान, બાર પ્રકારના તપ, સત્તર પ્રકારના સંયમ, સત્તાવીસ પ્રકારના અણુગારના ગુણોની આરાધના કરવી. આ “ આરા
॥८६॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૧