SearchBrowseAboutContactDonate
Page Preview
Page 921
Loading...
Download File
Download File
Page Text
________________ ज्ञानचन्द्रिकाटीका-अमात्यपुत्रदृष्टान्तः, चाणक्यदृष्टान्तः, स्थूलभद्रदृष्टान्तः ८१७ ॥ अथ द्वादशश्चाणक्यदृष्टान्तः॥ चाणक्येनोद्धोषणा कारिता-' यद् दिवसकमात्रजातानामश्वानां महिषाणां वृषभाणां कुक्कुराणां च प्रत्येकं सपादपञ्चशतकमद्य पूर्वाह्न एव समानयन्तु, नो चेत् पतिगृहेण मुद्राशतं दण्डो देयः' इति । एवं भाण्डागारं पूर्ण कृतवान् । इयं चाणक्यस्य पारिणामिकी बुद्धिः ॥ ॥ इति द्वादशश्चाणक्यदृष्टान्तः ॥ १२॥ ॥ अथ त्रयोदशः स्थूलभद्रदृष्टान्तः ॥ स्थूलभद्रस्य पितरि हते सति नन्दो मन्त्रिपदपरिपालनार्थ स्थूलभद्रं प्रार्थयति स्म । किं तु स्थूलभद्रः संसार सम्बन्धं दुःखकरं विज्ञाय प्रवज्यां गृहीतवान् । इयं तस्य पारिणामिकी बुद्धिः॥ ॥ इति त्रयोदशः स्थूलभद्रदृष्टान्तः ॥ १३ ॥ जान सका कि अमात्य पुत्र मेरे प्रतिकूल है। इस तरह वरधनुने अपनी पारिणामिकी बुद्धि के प्रभाव से ब्रह्मदत्त की रक्षा की ॥ ११ ॥ बारहवां चाणक्य दृष्टान्त-चाणक्य ने इस प्रकार की घोषणा की कि हरएक प्रजाजन एक ही दिन में उत्पन्न हुए पांच सौ पचीस ५२५ घोड़ों को पांचसौ पचीस ५२५, भैसों को पांचसौ पचीस ५२५ बैलों को और पांचसो पचीस ५२५ कुत्तों को आजपूर्वाह में लाकर उपस्थित करे नहीं तो प्रत्येक घर को सौ सौ मुहरों का जुर्माना देना पडेगा। इस तरह की आज्ञा से उसने अपने भाण्डार को द्रव्य से खूब भर दिया । यह उस की पारिणामिकी बुद्धि का प्रभाव है ॥१२॥ तेरहवां स्थूलभद्र दृष्टान्त-स्थूलभद्र का पिता जब मार दिया गया तो नन्द ने स्थूलभद्र से अपने पिता के स्थान को ग्रहण करने की प्रार्थना की અમાત્યપુત્ર મારી વિરૂદ્ધ છે. આ રીતે વરધનુએ પિતાની પારિણામિકી બુદ્ધિથી બ્રહ્મદત્તનું રક્ષણ કર્યું છે ૧૧ છે બારમું ચાણક્યદષ્ટાંત–ચાણકયે આ પ્રકારની ઘોષણા કરાવી કે દરેક પ્રજાજન એક જ દિવસે જન્મેલ પાંચસો પચીશ (પ૨૫) ઘોડા, પાંચ પચીશ (પર૫) ભેસ, પાંચસો પચીશ (૫૨૫) બળદે અને પાંચસો પચીશ (૫૨૫) કતરાઓ આજે મધ્યાહ્ન પહેલાં લાવીને હાજર કરે, નહીં તે દરેકને સો સો સોનામહોરોને દંડ ભરવો પડશે. આ પ્રકારની આજ્ઞાથી તેણે પિતાના ભાંડાગારને દ્રવ્યથી ભરી દીધું. આ તેની પારિણામિકી બુદ્ધિને પ્રભાવ છે ! ૧૨ છે તેરમું સ્થૂલભદ્ર દૃષ્ટાંત-જ્યારે સ્થૂલભદ્રના પિતાની હત્યા કરવામાં આવા ત્યારે નન્દ સ્થૂલભદ્રને તેના પિતાનું સ્થાન ગ્રહણ કરવા વિનંતિ કરી, પણ સ્થળ શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy