SearchBrowseAboutContactDonate
Page Preview
Page 654
Loading...
Download File
Download File
Page Text
________________ ५५० नन्दीसूत्रे "निग्गंथसकतावसगेरुय आजीव पंचहा समणा"। छाया-निर्ग्रन्थ-शाक्य-तापस-गैरिका जीवाः पञ्चधा श्रमणः । इति ॥ आचारगोचर विनयवैनयिक शिक्षाभाषाऽभाषाचरणकरणयात्रामात्रावृत्तय आख्यायन्ते । तत्राचारः-ज्ञानाचाराधनेकभेदभिन्नः, गोचरः-भिक्षाग्रहणविधिः-यथा गौः परिचितापरिचितोभयक्षेत्रे ग्रासाय प्रवर्तते तथा साधुरपि परिचिता परिचितोभयकुले भिक्षार्थ चरतीति भावः । विनयः-विनीयते अपनीयते कर्मानेनेति विनयः ज्ञानादि रूपः, वैनयिकम्-विनयजन्यं कर्मक्षयादिरूपं फलम् , शिक्षा-ग्रहणशिक्षा न्तर के भेद से दो प्रकार का बतलाया गया है। श्रमणों का जो यह निर्ग्रन्थपद विशेषणरूप से सूत्र में रखा गया है। उसका तात्पर्य यह है कि जैन मुनि इस दोनों प्रकार के ग्रन्थ से रहित हुआ करते हैं । शाक्यादि श्रमण ऐसे नहीं होते। पांच प्रकार के श्रमण बतलाये गये हैं-निर्ग्रन्थ १, शाक्य २, तापस ३, गैरिक ४, आजीवक ५, इनमें निर्ग्रन्थ जैन श्रमण ही होते हैं। मुनिजन जिसे अपने दैनिक आचरणमें लाते है वह आचार है, यह ज्ञानाचार आदि के भेद से अनेक प्रकार का होता है । भिक्षा ग्रहण करने की जो विधि है वह गोचर है । जैसे गाय परिचित एवं अपरिचित उभयप्रकार के खेतमें चरती है उसी प्रकार निर्ग्रन्थमुनिजन भी परिचित एवं अपरिचित उभयप्रकार के घरोंमें भिक्षा के लिये जाते हैं। इस प्रकार जी भिक्षाको विधि है वह गोचर है। कर्मरूप मैल जिसके द्वारा दूर किया जाता है वह विनय है। ज्ञानादिरूप से विनय भी अनेकप्रकार का बतलाया गया બતાવેલ છે. શ્રમણોનું જે આ નિપદ વિશેષણરૂપે સૂત્રમાં મૂકવામાં આવ્યું છે તેનું તાત્પર્ય એ છે કે જૈન મુનિ એ બંને પ્રકારના ગ્રન્થથી રહિત હોય છે. શાકયાદિ શ્રમણ એવાં હતાં નથી. પાંચ પ્રકારના શ્રમણ બતાવવામાં माया छ-(१) निन्थ, (२) ॥४य, (3) तापस, (४) २४, मने (५) मा0વક. એમનામાં જૈનશ્રમણ જ નિર્ચન્થ હોય છે. મુનિએ જેને પોતાના દૈનિક આચરણમાં ઉપયોગ કરે છે તે આચાર છે, તે જ્ઞાનાચાર આદિના ભેદથી અનેક પ્રકાર હોય છે. ભિક્ષા ગ્રહણ કરવાની જે વિધિ છે તે ગેચર કહેવાય છે. જેમ ગાય પરિચિત અને અપરિચિત બન્ને પ્રકારનાં ખેતરમાં ચરે છે એજ પ્રકારે નિગ્રન્થ મુનિ પણ પરિચિત અને અપરિચિત બન્ને પ્રકારનાં ઘરે ભિક્ષા માટે જાય છે. આ રીતે ભિક્ષાની જે વિધિ છે તેને ગોચર કહે છે. જેના દ્વાર કર્મરૂપ મેલ દૂર કરાય છે તે વિનય છે. જ્ઞાનાદિરૂપે વિનય પણ અનેક પ્રકારને બતાવ્યો છે. શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy