SearchBrowseAboutContactDonate
Page Preview
Page 625
Loading...
Download File
Download File
Page Text
________________ ज्ञानचन्द्रिकाटीका-सम्यक्श्रुतस्य सादिसपर्थवसितत्वानाद्यपर्यवसितत्वनिरू० ५२१ अक्षरस्य श्रुतज्ञानस्य, श्रुतज्ञानं च मतिज्ञनाविनाभावि, अतो मतिज्ञानस्यापीत्यर्थः, अनन्तभागः-अनन्तमो भागः, नित्योद्घाटितः-सदाऽनातस्तिष्ठतीत्यर्थः । स पुनरनन्ततमभागोऽप्यनेकविधः। तत्र सर्वजघन्योभागश्चैतन्यमात्रम् । तत्पुनः सर्वोत्कृष्ट श्रुतावरण-स्त्यानद्धिनिद्रोदयभावेऽपि ना प्रियते, तथा जीवस्वभावत्वात् , तदेवाह -'जइपुण०' इत्यादि । यदि पुनः सोऽपि आत्रियेत, तेन-आवरणेन, जीवः-चैतन्यलक्षणः, अजीत्वं प्राप्नुयात्-स्वलक्षणपरित्यागादिति भावः । न चैतद् दृष्ट मिष्टं उत्तर-समस्त जीवोंका जो श्रातज्ञान है तथा मतिज्ञान है वह सदा अपने अनन्तवें भाग में अनावृत ही रहा करता है अतः उसका आवरण नहीं होता है। तात्पर्य इसका यह है कि जो शंकाकारने श्रुतज्ञानमें अनादिता का आवरण दशामें असद्भाव प्रकट किया है उसका उत्तर देते हुए सूत्रकार कहते हैं कि ठीक है आवरण दशामें यद्यपि अवधि आदि ज्ञान बिलकुल आवृत्त हो जाते हैं परन्तु मतिज्ञान एवं श्रुतज्ञानमें ऐसा नहीं है । वे तो अपनी आवृत्तदशामें भी अनन्तवें भाग में सदा अनावृत्त रहा करते हैं । मतिज्ञान श्रुतज्ञानका जो अनन्तवां भाग है वह अनेक प्रकारका बतलाया गया है। उसमें सर्व जघन्य जो भाग है वह मात्र चैतन्यरूप पड़ता है। यह चैतन्यरूप सर्व जघन्य भाग सर्वोत्कृष्ट श्रुतावरण, स्त्यानद्धि एवं निद्रावरण कर्मके उदयमें भी आवृत्त नहीं होता है कारण जीवका स्वभाव ही ऐसा है। यदि यह स्वभाव भी आवृत्तमाना जावे तो इस दशामें चैतन्य लक्षण जीवमें अपने लक्षणके परित्यागके ઉત્તર–સમસ્ત જીવનું જે શ્રુતજ્ઞાન તથા મતિજ્ઞાન છે, તે સદા પિતાના અનંતમાં ભાગમાં અનાવૃત જ રહ્યા કરે છે તેથી તેનું આવરણ હોતું નથી. તેનું તાત્પર્ય એ છે કે શંકાકરનારે જે શ્રુતજ્ઞાનમાં અનાદિતાને આવરણ દશામાં અસદુભાવ પ્રગટ કર્યો છે તેને જવાબ આપતા સૂત્રકાર કહે છે કે આવરણ દશામાં જે કે અવધિ આદિ જ્ઞાન બિલકુલ આવૃત થઈ જાય છે પણ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં એવું થતું નથી. તે તે પિતાની આવૃત્ત દશામાં પણ અનંતમાં ભાગમાં સદા અનુવૃત્ત રહ્યા કરે છે. મતિજ્ઞાન શ્રુતજ્ઞાનને જે અનેકમો ભાગ છે તે અનેક પ્રકારને બતાવ્યા છે. તેમાં સર્વજઘન્ય જે ભાગ છે તે માત્ર ચૈતન્યરૂપ પડે છે. આ ચૈતન્યરૂપ સર્વજઘન્ય ભાગ સર્વોત્કૃષ્ટ શ્રતાવરણ, મ્યાનદ્ધિ અને નિદ્રાવરણ કર્મના ઉદયમાં પણ આવૃત્ત થતું નથી, કારણ કે જીવને સ્વભાવ જ એવે છે. જે તે સ્વભાવ પણ આવૃત્ત માનવામાં આવે તે એ દિશામાં ચૈતન્યલક્ષણ જીવમાં પિતાના લક્ષણના પરિત્યાગને કારણે અજીવત્વની પ્રસક્તિ શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy