SearchBrowseAboutContactDonate
Page Preview
Page 614
Loading...
Download File
Download File
Page Text
________________ नन्दी सूत्रे ननु नास्तित्वमभावरूपम्, अभावश्च स्वरूपशून्यस्तेन सह कथं सम्बन्धः, शुन्यस्य सकलशक्ति विकलतया सम्बन्धशक्तेरभावात् । अन्यच्च - यदि परपर्यायाणां तत्र नास्तित्वं, तर्हि नास्तित्वेन सह सम्बन्धो भवतु, परपर्यायैस्तु कथं सम्बन्धः ? | घटः पटाभावेन संबद्धः इति न पटेनापि सह सम्बद्धो भवितुमर्हति तथा प्रतीतेरभावात् ? । ५१० इसी तरह परपर्यायें नास्तित्वसंबंध से विवक्षित पदार्थ की संबंधी हैं इसका भी तात्पर्यार्थ यही है कि ये उसमें नहीं हैं । " परपर्यायें विवक्षित पदार्थ की हैं" इस रूपसे उनका व्यापदेश नहीं हो सकता है, ऐसा जो कहना है सो इसमें कोई आपत्ति नहीं है । शास्त्र भी तो यही कहते हैं कि अस्तित्व मुख से परपर्यायें विवक्षित पदार्थ की हैं ऐसा व्यापदेश नहीं हो सकता है । परन्तु नास्तित्वमुख से वहां उनका व्यपदेश होनेमें कोई लौकिक व्यवहार का अतिक्रम नहीं होता है। शंका - नास्त्वि अभावरूप होता है । अभाव का तात्पर्य होता है स्वरूपशून्यता । तो फिर पदार्थ का इस स्वरूपशून्यरूप नास्तित्व के साथ संबंध कैसे बन सकता है । क्यों कि शून्यमें सकल शक्ति की विकलता होने से संबंध स्थापित करने की शक्ति का सद्भाव माना ही कैसे जा सकता है । दूसरी बात एक यह भी है कि “विवक्षित पदार्थमें परपर्यायोंका नास्तित्व है" इस प्रकार के कथनमें यही फलितार्थ निकलता है कि पदार्थ का उन पर्यायों के साथ संबंध नहीं है किन्तु नास्तित्व के साथ પર્યાચા નાસ્તિત્વ સંબંધથી વિવક્ષિત પદાર્થીની સંબંધી છે તેનું તાત્પ પણ એજ છે કે એ તેમાં નથી. “ પપર્યાયાવિવક્ષિત પદાર્થની છે” આ રૂપે તેમના વ્યપદેશ થઇ શકતા નથી, એમ જે કહેવુ` છે તેમાં કાઈ આપત્તિ નથી. શાસ્ત્રો પણ એજ કહે છે કે અસ્તિત્વમુખથી પરપર્યાય વિવક્ષિત પત્તાની છે એવા વ્યાપદેશ થઇ શકતા નથી. પણ નાસ્તિત્વમુખથી ત્યાં તેવા યપદેશ થવામાં કાઇ લૌકિક વ્યવહારના અતિક્રમ થતા નથી. શકા—નાસ્તિત્વ અભાવરૂપ હોય છે. અભાવનુ તાત્પર્ય છે. સ્વરૂપશૂન્યતા તા પછી પદાર્થના આ સ્વરૂપ શૂન્યરૂપ નાસ્તિત્વની સાથે સંબધ કેવી રીતે ખની શકે ? કારણ કે શૂન્યમાં સકળ શક્તિની વિકલતા હાવાથી સંબંધ સ્થાપિત કરવાની શક્તિના સદ્ભાવ માની જ કેવી રીતે શકાય ? ખીજી એક વાત એ પણ છે કે વિક્ષિત પદ્યાર્થીમાં પરપર્યાયાનું નાસ્તિત્વ છે આ પ્રકારના કથનમાં એજ ફલિતાથ નીકળે છે કે પદાર્થના એ પર્યાયે સાથે સબ ંધ નથી પણ નાસ્તિત્વની સાથે છે. જેમકે “ ઘઢ પરાલવથી સમૃદ્ધ શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy