SearchBrowseAboutContactDonate
Page Preview
Page 605
Loading...
Download File
Download File
Page Text
________________ ज्ञानचन्द्रिकाठीका सम्यक्भुतस्य सादिसपर्यवसितस्वानाद्यपर्यवसितत्वनिरू० ५०१ देशानं सर्वद्रव्य देशैरनन्तशोगुणितं यावत् परिमाणं भवति तावत् परिमाणं सर्वद्रव्यपर्याय परिमाणं, एतावत् परिमाणं चाक्षरं भवति । तदपि चाक्षरं द्विधा - ज्ञानम्, अकारादि वर्णजातं च । उभयत्राप्यर्थेप्यक्षरशब्दप्रवृत्तेरूढस्वात्, द्विविधमपि चेह गृह्यते विरोधाभावात् इति । ननु सर्वद्रव्यपर्यायपरिमाणमक्षरं भवतीत्युक्तं, तत्राक्षरशब्देन ज्ञानमकारादि वर्णजातं चेत्युभयं गृह्यते इति यदुक्तं तन्नोपपद्यते, तथाहि यद्यपि ज्ञानं सर्वद्रव्यपर्याय पदका ही साक्षात् उपादान किया है-धर्मास्तिकाय आदिका नहीं. सो इसका कारण यह है कि ये आकाश की अपेक्षा स्तोक हैं, परन्तु अर्थतः सूत्रकारने धर्मास्तिकाय आदि का भी ग्रहण किया ही है। इस अपेक्षा अर्थ की संगति इस प्रकार होती है - समस्त द्रव्यों के प्रदेशों का परिमाण उनके समस्त प्रदेशों से अनंतगुणित है, और इतना ही परिमाण उन समस्त द्रव्यों को पर्यायों का आता है । इस तरह समस्त द्रव्यों की जितनी पर्यायें हैं उतना प्रमाण एक अक्षर का बतलाया गया हैं । यद्यपि समस्त द्रव्यों का पर्याय प्रमाण एक अक्षर का प्रमाण कहा गया है, फिर भी ज्ञान और अकार आदि वर्ण समूह के भेद से अक्षर दो प्रकार का भी कहा है | अक्षर के ये दोनों ही प्रकार यहां गृहीत हुए हैं । इसमें कोई विरोध नहीं आता है। शंका--ज्ञान और अकार आदिवर्ण के भेद से जो आपने अक्षर જો કે સૂત્રકારે સૂત્રમાં આકાશપદ્મનું જ પ્રત્યક્ષ ઉપાદાન કર્યું" છે, ધર્માસ્તિકાય આદિનું નહીં. તે તેનું કારણ એ છે કે તેઓ આકાશની અપેક્ષાએ સૂક્ષ્મ છે, પણ અતઃ સૂત્રકારે ધર્માસ્તિકાય આદિને પણ ગ્રહણ કરેલ છે. એ અપેક્ષાએ અર્થની સંગતતા આ પ્રમાણે થાય છે—સમસ્ત દ્રબ્યાના પ્રદેશાનું પરિમાણ તેમના સમસ્ત પ્રદેશથી અનંતગણુ છે, અને એટલું જ પરિમાણુ તે સમસ્ત દ્રવ્યાની પ્રર્યંચાનુ આવે છે. આ રીતે સમસ્ત દ્રબ્યાની જેટલી પર્યાયેા છે એટલું પ્રમાણુ એક અક્ષરનુ ખતાવવામાં આવ્યું છે. જો કે સમસ્ત દ્રવ્યાનુ પર્યાય પ્રમાણ એક અક્ષરનું પ્રમાણ કહેવામાં આવ્યું છે તે પણ જ્ઞાન અને અકાર આદિ વસમૂહના ભેદથી અક્ષર બે પ્રકારના કહ્યા છે. અક્ષરના એ બન્ને પ્રકાર અહીં ગ્રહણ કરવામાં આવ્યા છે. તેમાં કઈ વિરોધ આવતા નથી. 'કા—જ્ઞાન અને અકાર આદિ વર્ણના ભેદથી આપે જે અક્ષર શબ્દ શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy