SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ नन्दीसूत्रे भावतः खलु ये केचित्-पूर्वाह्नादौ जिनमज्ञप्ता भावाः जीवादयः पदार्थाः, आख्यायन्ते-सामान्यरूपतया, विशेषरूपतया वा देशनारूपेण कथ्यन्ते इत्यर्थः । प्रज्ञाप्यन्ते-भेदकथनेनाख्यायन्ते, प्ररूप्यन्ते-भेदानां स्वरूपकथनेन प्रख्यायन्ते । तथा-दर्श्यन्ते-उपमानमात्रप्रदर्शनेनप्रकटीक्रियन्ते, यथा 'गौरिव गवयः' इत्यादि । निदर्श्यन्ते-हेतुदृष्टान्तोपदर्शनेन स्पष्टतरी क्रियन्ते । उपदयन्ते- उपनयनिगमनाभ्यां निःशङ्ख शिष्यबुद्धौ स्थाप्यन्ते । तान् भावान् तदा-तस्मिन्काले, प्रतीत्य सादि सपर्यवसितम् , प्रज्ञापकोपयोगस्वरमयत्नासनभेदात् प्रतिसमयमन्यथा चान्यथा च भवनादिति भावः । क्षायोपशमिकं भावं पुनः प्रतीत्य अनाधपर्यवसि"नो उत्सर्पिणी नो अवसर्पिणीं च प्रतीत्य अनादिकम् अपर्यवसितम्" इन पदों द्वारा प्रकट की है। भाव की अपेक्षा सादि सांतता तथा अनादि अनंतता यहां इस प्रकार आती है कि जो परंपरारूप से जिन देवों द्वारा प्रज्ञाप्त जीवादिक पदार्थ विवक्षित किसी तीर्थकर आदि द्वारा पूर्वाह्न आदि जिस समय में सामान्य विशेषरूप से कथित किये जाते हैं, भेदकथनपूर्वक समझाये जाते हैं, भेदों का स्वरूप स्पष्ट करते हुए बतलाये जाते हैं, तथा उपमान उपमेय भावपुरस्सर स्पष्टरूप से झलका दिये जाते हैं, और हेतु, दृष्टान्त द्वारा समर्थित किये जाते हैं, तथा उपनय एवं निगमन द्वारा शिष्य की बुद्धि में दृढतररूप से स्थापित कर दिये जाते हैं उस समय उन पदार्थों की प्ररूपणा करने में प्रज्ञापक के उपयोग, स्वर, प्रयत्न, एवं आसन आदि भावोमें भेद आजाने के कारण तथा प्रतिसमयमें उन पअपज्जवसिय ( ना उत्सर्पिणी नो अवसर्पिणी च प्रतीत्य अनादिकम् अपर्यवसितम्") આ પદ દ્વારા પ્રગટ કરી છે. ભાવની અપેક્ષાએ સાદિ સાંનતા તથા અનાદિ અનંતતા અહીં આ રીતે આવે છે કે જે પરંપરારૂપે જિનદેવે દ્વારા પ્રજ્ઞપ્ત જીવાદિક પદાર્થ વિવક્ષિત કઈ તીર્થકર આદિ દ્વારા પૂર્વાણ આદિ જે સમયમાં સામાન્ય વિશેષરૂપે કહેવાય છે, ભેદકથન સહિત સમજાવાય છે, ભેદનું સ્પષ્ટ કરીને બતાવાય છે, તથા ઉપમાન ઉપમેય ભાવપૂર્વક સ્પષ્ટરૂપે પ્રકાશિત કરાય છે, અને હેતુ, દૃષ્ટાંત દ્વારા સમર્થિત કરાય છે, તથા ઉપનય અને નિગમ દ્વારા શિષ્યની બુદ્ધિમાં દઢતર રીત ઠસાવવામાં આવે છે ત્યારે તે પદાર્થોની પ્રરૂપણા કરવામાં પ્રજ્ઞાપકના ઉપગ, , પ્રયત્ન અને આસન આદિ ભાવમાં ભેદ આવી જવાને કારણે તથા પ્રતિસમય એ પદાર્થોમાં પણ પરિવર્તન થતું રહેતું હોવાથી શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy