SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ ज्ञानचन्द्रिका टीका-मलकदृष्टान्तेन व्यञ्जनावग्रहप्ररूपणम्. ४११ ननु ईहाऽपि ' किमयं शाङ्खः, किं वा शार्ङ्गः ?' इत्येवंरूपतया प्रवर्तते, संशयोऽपि चैवमेव, ततः कोऽनयोः प्रतिविशेषः ?, उच्यते - इह यद् ज्ञानं शाङ्खशार्ङ्गादिविशेषान् अनेकान् आलम्बते, न चासद्भूतं विशेषमपहातुं शक्नोति, किं तु सर्वात्मना शयानमिव वर्तते - कुण्ठीभूतं तिष्ठतीत्यर्थः, तदसद्भूतविशेषापर्युदासपरिकुण्ठितं संशयज्ञानमुच्यते । यत्तु ज्ञानं सद्भूतार्थविशेषविषये हेतूपपत्तिव्यापारतया सद्भूतार्थविशेषोपादानाभिमुखमसद्भूतविशेषत्यागाभिमुखं च तदीहा । इह यदि वस्तु सुबोधं भवति, विशिष्टश्च मतिज्ञा शंका- " क्या यह शंख का शब्द है अथवा सींग का शब्द है " इसरूप से प्रवर्तित होने वाले ज्ञान को आप ईहा कह रहे हैं तो फिर संशमें और ईहामें क्या भेद रहेगा, कारण संशयज्ञान भी इसी तरह से प्रवर्तित होता है ? | उत्तर - जो ज्ञान शंख और शार्ङ्ग आदि परस्पर विरुद्ध अनेक विशेषों को विषय करता है- उनका परित्याग नहीं करता है; किन्तु उन परस्पर विरुद्ध अनेक कोटियोंमें सोया हुआ जैसा रहता है - किसी भी विशेष का निश्चय नहीं कर सकता है, ऐसे ज्ञान का नाम संशय है । ऐसा ज्ञान ईहा नहीं है, क्यों कि इस ज्ञानमें सद्भूतार्थविशेषविषयता रहती है, कारण यह ज्ञान हेतु आदि के व्यापार से सद्भूतार्थविशेष को उपादान करने की तर्फ झुका रहता है, तथा असद्भूतविशेष का इसमें परित्याग रहता है। तात्पर्य इसका यह है- संशयज्ञानमें ऐसा बोध रहता है कि 'यह शंख का शब्द है अथवा सींगे का शब्द है ' । શંકા—“ શું “આ શંખના શબ્દ છે અથવા શિગડાના શબ્દ છે” એ રૂપે પ્રવર્તિત થનારાં જ્ઞાનને આપ ઈહા કહેા છે, તેા પછી સંશયમાં અને ઇંડામાં શોભેદ હશે, કારણ કે સંશયજ્ઞાન પણ એજ રીતે પ્રવર્તિત થાય છે? ઉત્તર——જે જ્ઞાન શંખ અને શિંગડા આદિ પરસ્પરવિરુદ્ધ અનેક વિશેષાને વિષય કરે છે. તેમના પરિત્યાગ કરતું નથી, પણ એ પરસ્પરવિરુદ્ધ અનેક કાટીઓમાં સુપ્ત હાય એમ રહે છે-કાઇપણ વિશેષના નિર્ણય કરી શકતુ નથી, એવાં જ્ઞાનનું નામ સંશય છે. એવું જ્ઞાન ઇહા નથી, કારણ કે આ જ્ઞાનમાં સદ્ભૂતાવિશેષવિષયતા રહે છે, કારણ કે આ જ્ઞાન હેતુ આદિના વ્યાપારથી સદ્ભૂતાવિશેષને ઉપાદાન કરવાની તરફ ઝુકેલ રહેછે, તથા અસ દ્ભુતવિશેષને તેમાં પરિત્યાગ રહ્યા કરે છે. તેનું તાત્પર્ય એ છે કે-સંશય જ્ઞાનમાં એવા આધ રહે છે કે આ શંખના શબ્દ છે કે શિ’ગડાના શબ્દ છે. ’ 66 શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy