SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ ४०० नन्दीसूत्रे गतो भवति-निश्चयेन ज्ञातो भवति-निर्णयात्मकज्ञानविषयो भवतीत्यर्थः। ततो धारणां प्रविशति । सा च धारणा वासनारूपा द्रष्टव्या । ततः धारणायां प्रवेशात् संख्येयं वा असंख्येयं वा कालं हृदि धारयति । तत्र संख्येयवर्षायुष्कः संख्येयकालम् , असंख्येयवर्षायुष्कस्तु असंख्येयं कालमित्यर्थः ।। सुप्तं पुरुषमङ्गीकृत्य पूर्वोक्तः सोऽपि प्रकारः संघटते. जाग्रतस्तु कथमवग्रहादीनां क्रमः संघटेत, जायदवस्थायां शब्दश्रवणसमनन्तरमेवावग्रहेहाव्यतिरेकेणावायज्ञानमुपजायते, तथैव प्रतिप्राणि संवेदनादित्याशङ्काया निवारणार्थ मल्लकदृष्टान्तेनैव षड्विधानावग्रहादीन् वर्णयतिधारणा का विषय होता है तब निश्चय से वह उसको इस तरह के हृदय में धारण कर लेता है कि जिससे वह संख्यातकाल अथवा असंख्यात कालतक विस्मृत नहीं होता है । इस सूत्र का तात्पर्य इस प्रकार है जिस प्रकार कुंभार के आवा में पका हुआ उसी समय का नया सकोरा एक व्यक्ति अपने घर पर लावे और उसमें एक बूंद पानी की डाले तो सकोरा उसी वख्त उसको सोख लेगा, यहां तक कि उसका वहां नामोनिशां तक नहीं रहेगा। इसी तरह आगे भी एक २ कर डाले गये अनेक जलबिन्दुओं को वह सकोरा सोखलेगा, पर अन्तमें ऐसा समय आवेगा कि जब वह जलबिन्दुओं को सोखने में असमर्थ बन जायगा। फिर वह उन्हें न सोखकर उनसे गीला होने लगेगा। तथा उसमें डाले गये जलकण इकट्ठे होकर दिखलाई देने लगेंगे। अब यहां पर विचार करने की बात है कि शराबे की आर्द्रता जब पहिले-पहिल વિષય થાય છે ત્યારે નિશ્ચયથી તે તેને એ પ્રકારે હૃદયમાં ધારણ કરી લે છે કે જેથી તે સંખ્યાત કાળ અથવા અસંખ્યાત કાળ સુધી ભૂલાતું નથી. આ સૂત્રનું તાત્પર્ય આ પ્રમાણે છે. જે પ્રકારે કુંભારના નિભાડામાં પકાવેલ એજ સમયનું નવું શકેરું એક માણસ પોતાને ઘેર લાવે અને તેમાં પાણીનું ટીપું નાખે તે શકેરું ત્યારે જ તેને શોષી લે છે, એટલે સુધી કે ત્યાં તેનું નામનિશાન પણ રહેશે નહીં. એજ રીતે પછી પણ એકે એકે નાખવામાં આવેલ પાણીનાં ટીપાંઓને તે શકોરૂં શોષી લેશે, પણ છેવટે એ સમય આવશે કે જ્યારે તે શકે પાણીનાં ટીપાંઓને શેષવાને અસમર્થ થશે. ત્યારે તે તેને શેષતાં ભીનું ન થવાં લાગશે. અને તેમાં નાખેલાં ટીપાં એકત્ર થઈને દેખાવા લાગશે. હવે આ જગ્યાએ વિચારવાની વાત એ છે કે શકરાની આદ્રતા જ્યારે પહેલ વહેલી શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy