SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ ३६४ नन्दी सूत्रे उल्लेख वाला होता है उसका काल अन्तर्मुहूर्त का है । यह अर्थावग्रह मन और पांच इन्द्रियों से उत्पन्न होने के कारण छह प्रकार का बतलाया गया है । यह बात पहिले व्यंजनावग्रह के प्रकरण में कही जा चुकी है कि चक्षु और मन अप्राप्यकारी होने के कारण इनसे व्यंजनावग्रह नहीं होता है. अर्थात् इनसे अर्थावग्रह ही होता है। सूत्र में "नो इन्द्रिय" शब्द से भावमन गृहीत हुआ है । मन दो प्रकार का बतलाया गया है । एक द्रव्य मन और दूसरा भावमन । भावमन के द्वारा जो अर्थ का ग्रहण होता है - जिसमें कि द्रव्येन्द्रिय के व्यापार की अपेक्षा नहीं होती है, तथा घटादिकरूप पदार्थ के स्वरूप की विचारणा के जो सन्मुख होता है, विशेष का जिसमें कोई विचार नहीं होता है किन्तु अनिर्देश्य सामान्यमात्र का ही जिसमें बोध रहा करता है उसका नाम नो इन्द्रियार्थावग्रह है । मनःप्रर्याप्त नाम कर्म के उदय से युक्त जीव मनः प्रायोग्य वर्गणादलिकों को ग्रहण करके जो उन्हें मनरूप से परिणमाता है इसका नाम द्रव्यमन है । तथा द्रव्यमन की सहायता से जीव का जो मननरूप परिणाम होता है वह भावमन है । तात्पर्य इसका इस प्रकार है-मनोवर्गणाओं का मनरूप से परिणमन हाना इसका नाम द्रव्यमन, तथा इस द्रव्यमन की सहायता से जीव के जो उन २ पदार्थों का विचार કાળ અન્તમુહુને છે, આ અર્થાવગ્રહ મન અને પાંચ ઇન્દ્રિયાથી ઉત્પન્ન થવાને કારણે છ પ્રકારના ખતાન્યા છે. એ વાત પહેલાં વ્યંજનાવગ્રહના પ્રકરણમાં કહેવાઈ ગઈ છે કે ચક્ષુ અને મન અપ્રાપ્યકારી હોવાથી તેમના વડે ત્ર્યંજનાવગ્રહ થતા નથી, એટલે } तेमनाथी अर्थावग्रह थाय हे सूत्रमां " नो इन्द्रिय " शब्दथी लाव भन थड उरेल छे, मन मे अार मतान्युं छे (१) द्रव्य भन, (२) लाव भन. ભાવમનનાદ્વારા જે અનું ગ્રહણ થાય છે, "भेसां द्रव्येन्द्रियना વ્યાપારની અપેક્ષા રહેતી નથી, તથા ઘટાકિરૂપ પદ્મા'ના સ્વરૂપની વિચારણાની જે સમીપ હાય છે, વિશેષના જેમાં કોઈ વિચાર થતા નથી, પણ અનિર્દેશ્ય સામાન્યમાત્રને જ જેમાં બેધ રહ્યા કરે છે” તેનુ નામ ને ઇન્દ્રિયાર્થાવગ્રહ છે. મન:પર્યાસિ નામકર્મના ઉદયથી યુકત જીવ મનઃપ્રાયેાગ્ય વણાલિકાને ગ્રહણ કરીને તેમને જે મનરૂપે પરિમાવે છે, તેનું નામ દ્રવ્યમન છે. તથા દ્રવ્યમનની સહાયતાથી જીવતુ જે મનનરૂપ પરિણામ આવે છે, તે ભાવમન છે. તેનું તાત્પ એ છે કે-મનાવાનુ મનરૂપે પરિણમન થવું તેનું નામ દ્રવ્યમન, તથા તે દ્રવ્યમનની સહાયતાથી જીવને તે તે પદાર્થોના જે વિચાર 66 શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy