SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ २५२ नन्दीसूत्रे । न तावद् भिन्न कर्मोदयरूपत्वेन, भिन्नकर्मोदकरूपाणामपि पञ्चेन्द्रियजात्यादीनां च सदा सम्बन्धदर्शनात् । नापि पुरुषवत् स्त्रिया अपि स्त्रियां प्रवृत्तिदर्शनेन तयोः सम्बन्धाऽभाव इति वक्तुं युक्तम् , इयं हि पुरुषाप्राप्तौ स्ववेदोदयादपि संभवत्येव । उक्तश्च__“सा स्वकवेदात् तिर्यग्वदलाभे मतकामिन्याः" इति । अथ स्त्रीत्वस्य पल्यशतपृथक्त्वावस्थानाभिधानात् पुरुषाभिलाषरूपे वेदाख्ये भावे स्त्रीशब्द आगमे प्रयुक्त इत्यपि न वक्तुं युक्तम् , द्विसंख्यामारभ्य पृथक्त्वमिपर हम यह पूछते हैं कि इनमें परस्पर में संबंध का अभाव क्यों है ? क्या ये भिन्न२ कर्मोदयरूप हैं इसलिये ? अथवा पुरुष की तरह स्त्रियों के भी स्त्रियों में प्रवृत्ति देखी जाती है इसलिये ?। यदि प्रथम पक्ष अंगीकार किया जावे तो इससे भिन्नता सिद्ध नहीं होती है, क्यों कि भिन्न कर्मोदयरूप भी पंचेन्द्रिय जाति आदि का, तथा देवगति आदि का सदा संबंध देखा जाता है। द्वितीय पक्ष भी उचित नहीं, कारण कि स्त्रीकी स्त्रीमें प्रवृत्ति, पुरुष की प्राप्ति न होने पर वेदोदय के कारण ही होती है। कहा भी है__ “सा स्वकवेदात् तिर्यग्वदलाभे मत्तकामिन्याः" अर्थात् यह प्रवृत्ति स्त्रीवेद के उदय से पुरुष की प्राप्ति न होने पर तिर्यचनी में तिर्यंचनी की तरह कामोन्मत्त स्त्रीकी स्त्रीमें होती है। "स्त्रीत्वका पल्यशतपृथकत्वतक अवस्थान कहा गया है, इससे यह पता चलता है कि पुरुष की अभिलाषारूप भाववेद में स्त्री-शब्द का प्रयोग आगम में प्रयुक्त हुआ है" सो ऐसा कहना भी युक्तियुक्त नहीं है । द्वि-संख्या से लेकर नव છે કે તેમનામાં પરસ્પરના સંબંધને અભાવ શા માટે છે? શું તેઓ ભિન્ન ભિન્ન કર્મોદયરૂપ છે તેથી ? અથવા પુરુષની જેમ સ્ત્રીઓની પણ સ્ત્રીઓમાં પ્રવૃત્તિ જોવામાં આવે છે તેથી ? જે પહેલે પક્ષ સ્વીકારવામાં આવે તે તેથી ભિન્નતા સિદ્ધ થતી નથી, કારણ કે ભિન્નકર્મોદયરૂપ પણ પંચેન્દ્રિય જાતિ આદિને, તથા દેવગતિ આદિને સંબંધ જોવામાં આવે છે. બીજો પક્ષ પણ ઉચિત નથી, કારણ કે સ્ત્રીની સ્ત્રીમાં પ્રવૃત્તિ, પુરુષની પ્રાપ્તિ ન થતા વેદેદયને छारो २ थाय छे. अधुं ५ छ-" सा स्वकवेदात् तिर्यग्वदलामे मत्तकामिन्याः" એટલે કે આ પ્રવૃત્તિ સ્ત્રીવેદના ઉદયથી પુરુષની પ્રાપ્તિ ન થતાં તિર્યંચનીમાં તિર્યંચનીની જેમ કામોન્મત્ત સ્ત્રીની સ્ત્રીમાં થાય છે. સ્ત્રીત્વનું પત્યશતપૃથક સુધિ અવસ્થાન કહેવાયું છે, તેથી એ જાણવા મળે છે કે પુરુષની અભિલાષારૂપ ભાવવેદમાં સ્ત્રી-શબ્દને પ્રવેગ આગમમાં પ્રયુક્ત થયો છે” તે એમ કહેવું તે પણ ઉચિત નથી. દ્વિ–સંખ્યાથી લઈને નવ સંખ્યા સુધી પૃથત્વ કહેવાય શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy