SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ शानचन्द्रिकाटोका - ज्ञानमेदाः । (स्त्रीमोक्षसमर्थनम् ) २२१ शिरसि वस्त्रे प्रक्षिप्ते तस्य सपरिग्रहता भवेत् । न चैतदिष्टं, तस्मान्न वस्त्रसंसर्गमात्रं परिग्रहः, किंतु मूर्च्छा । सा च स्त्रीणां वस्त्रादिषु न विद्यते, धर्मोपकरणमात्रतया तस्योपादानात् । न खलु ता वस्त्रमंतरेणात्मानं रक्षयितुमीशते, ततो दीर्घतरसंयमपरिपालनाय यतनया वस्त्र परिभुञ्जानास्ताः परिग्रहवत्यः कथं भवेयुः ? | किश्व - चैलस्य परिग्रहरूपत्वे - " णो कप्पइ णिग्गंथीणं पक्के तालपलंवे - अभिन्ने परिग्गहित्तए " इत्येयंरूपो निर्ग्रन्थ्या व्यपदेशश्चागमे न श्रूयेत । अतो न सचैलत्वेन चारित्रासंभवः । यह पड़ने पर धर्मात्मापुरुषद्वारा डाला गया वस्त्र भी परिग्रहरूप माना जाना चाहिये, परन्तु वह ऐसा नहीं माना जाता है । इसलिये वस्त्र का केवल संसर्ग परिग्रहरूप नहीं माना जा सकता है, किन्तु मूर्च्छा ही परिग्रह है । जब परिग्रह का यह सुनिश्चित लक्षण मान्य हो जाता है तो बात माननी पडेगी कि वह मूर्च्छा वस्त्रादिकों के विषय में साध्वी स्त्रियों को नहीं होती है । केवल वे तो उसे धर्म का उपकरण जानकर ही धारण करती हैं। वस्त्रके विना वे अपना रक्षण भी नहीं कर सकती हैं, इसलिये दीर्घतर संयम पालने के लिये यतना से वस्त्र का परिभोग करती हुई वे परिग्रहवाली कैसे मानी जा सकती हैं ? । तथा-चेल के परिग्रहरूप मानने पर " णो कप्पइ णिग्गंथीणं पक्के तालपलंबे अभिन्ने परिग्गाहित्तए " इस प्रकार से जो निर्ग्रन्थियों का व्यपदेश आगम में सुनने में वा देखने में आता है वह नहीं आना चाहिये और आया है. अतः इस शास्त्रीयव्यपदेश से ऐसा ही ज्ञात होता है कि सचेल होने से चारित्र દ્વારા નાખેલું વસ્ત્ર પણ પરિગ્રહરૂપ માનવુ જોઇએ પણ એમ મનાતુ નથી. તેથી વસ્ત્રના ફ્કત સંસગ જ પરિગ્રહરૂપ માની શકાતા નથી, પણ મૂર્છા જ પરિગ્રહ છે. જ્યારે પરિગ્રહનું આ ચાક્કસ લક્ષણ માન્ય થાય છે ત્યારે એ વાત સ્વીકારવી પડશે કે તે મૂર્છા વસ્રાદિકાના વિષયમાં સાધ્વી સ્ત્રીઓને થતી નથી. તેઓ તા ફકત તેને ધર્મનું ઉપકરણ માનીને જ ધારણ કરે છે. વસ્ત્ર વિના તે પેાતાનુ' રક્ષણ પણ કરી શકતી નથી, શીતકાળ આદિમાં સ્વાધ્યાય પણ કરી શકતી નથી, તેથી ીતર સંયમ પાળવાને માટે યતનાપૂર્વક વસ્રના પરિક્ષેાગ કરતી એવી તેએ પરિગ્રહવાળી કેવી રીતે માની શકાય ? तथा-येसने पश्थिड३य मानवाथी " णो कप्पइ णिग्गंथीणं पक्के तालपलंबे अभिन्ने परिग्गहित्तए " मा अारनो निर्यन्थियोनो ने व्यपदेश भागमभां સાંભળવામાં અને જોવામાં આવે છે તે ન આવવા જોઈ એ, અને આવ્યે છે, તેથી આ શાસ્ત્રીય ભ્યપદેશથી એવું જ જાણવા મળે છે કે સંચેલ હોવાથી શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy