SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ज्ञानवन्द्रिकाटीका-शानभेदाः। २०७ करकण्ड्वादीनां प्रत्येकबुद्धानां बोधिर्वाद्यवृषभादिज्ञानसापेक्षा । प्रत्येकबुद्धाश्च बाह्यनिमित्तमपेक्ष्य बुद्धाः सन्तो नियमतः प्रत्येकमेव विहरन्ति, न तु गच्छवासिन इव संहताः । उपधिः स्वयंबुद्धानां द्वादशविध एव पात्रादिः। प्रत्येकबुद्धानां तु द्विधा-जघन्यतउत्कर्षतच, तत्र जघन्यतो द्विविधः, उत्कर्षतो नवविधः प्रावरणवर्जः६ । ___ तथा—स्वयंबुद्धानां पूर्वाधीतं श्रुतं भवति वा, न वा भवति । यदि भवति, ततो लिङ्ग देवता वा प्रयच्छति, गुरुसंनिधौ गत्वा वा प्रतिपद्यते । यदि चैकाकी विहर्तुं समर्थः, इच्छाऽपि तादृशी भवेत् , तदा एकाकी विहरति, अन्यथा गच्छावासेऽवतिष्ठते । होती है। करकण्डू आदि प्रत्वेकबुद्धों के जीवनचरित्र में इस बात का कथन मिलता है। प्रत्येकवुद्ध बाह्य निमित्त के प्रभाव से बुद्ध होकर नियमतः प्रत्येक-अकेले २ ही विहार करते हैं-गच्छवासी साधुओं की तरह समुदायरूप में नहीं । स्वयंबुद्धों की उपधि पात्र आदि बाहर प्रकार की है । प्रत्येकबुद्धों की दो प्रकार की उपधि होती है-प्रथम जघन्य की अपेक्षा और दूसरी उत्कृष्ट की अपेक्षा। जघन्य की अपेक्षा इनके दो प्रकार की उपधि होती है, तथा उत्कर्ष की अपेक्षा नौ प्रकार की। इसमें प्रावरण छूट जाता है। __ तथा स्वयंबुद्धों में जो श्रुत होता है वह पूर्व में अधीत किया हुआ भी होता है अथवा नहीं भी होता है । पूर्वाधीतश्रुत इनमें जब होता है तब इनके लिये वेष की प्राप्ति या तो देवता से होती है या वे स्वयं गुरु के निकट जाकर उनसे प्राप्त कर लिया करते हैं। इनमें यदि अकेले આદિ પ્રત્યેકબુદ્ધના જીવનચરિત્રમાં આ વાતનો ઉલ્લેખ મળે છે. પ્રત્યેકબુદ્ધ બાહ્યનિમિત્તના પ્રભાવથી બુદ્ધ થઈને નિયમિત પ્રત્યેક કલા જ વિહાર કરે છેગછવાસી સાધુઓની જેમ સમુદાયમાં નહીં. સ્વયંબુદ્ધોની ઉપધિ પાત્ર આદિ બાર પ્રકારની છે. પ્રત્યેક બુદ્ધોની ઉપધિ બે પ્રકારની હોય છે પહેલી જઘન્યની અપેક્ષાએ અને બીજી ઉત્કૃષ્ટની અપેક્ષાએ. જઘન્યની અપેક્ષાએ તેમને બે પ્રકારની ઉપધિ હોય છે, તથા ઉત્કૃષ્ટની અપેક્ષાએ નવ પ્રકારની. તેમાં પ્રાવરણ छूटी नय छे. તથા સ્વયંબુદ્ધોમાં જે શ્રત હોય છે તે પૂર્વે અધીત કરેલ પણ હોય છે અથવા નથી પણ હોતું. તેમનામાં જ્યારે પૂર્વાધીત શ્રત થાય છે ત્યારે તેમને માટે વેષની પ્રાપ્તિ કાંતે દેવ વડે થાય છે કે તે જાતે જ ગુરુની પાસે જઈને તેમની પાસેથી મેળવી લે છે. તેમનામાં એકલા વિહાર કરવાની શક્તિ હોય શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy