SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ १३४ नन्दील्ने 'कालो भइयव्वु खित्तवुड्ढीए' इति-क्षेत्रवृद्धौ क्षेत्रस्य-अवधेविषयस्य वृद्धौ आधिक्ये सति कालो भक्तव्यः भजनीयः, वर्धते वा, न वा वर्धते इत्यर्थः । क्षेत्रं हि अत्यन्तं मूक्ष्म, कालस्तु तदपेक्षया परिस्थूलः । प्रभूते क्षेत्रे वृद्धिंगते कालो वर्धते, न तु स्वल्पे क्षेत्रे इति भावः । अन्यथा हि यदि क्षेत्रस्य प्रदेशादिवृद्धौ कालस्य नियमेन समयादिवृद्धिः स्यात् , तदाऽगुलमात्रे श्रेणिरूपेऽपि वर्धिते क्षेत्रे कालस्य असंख्येयावसर्पिणीरूपस्य वृद्धिः स्यात्। तथा च वक्ष्यति-'अंगुलसेढीमित्ते, ओसप्पिणीओ असंखेज्जा' इति, ततश्च-'आवलिया अंगुलपुहुत्तं' इति तृतीयगाथोक्तं विरुपर द्रव्यादि चारों की वृद्धि होती है यह कथन भी व्यावहारिक है कारण कि तीनकी ही वृद्धि होती है, काल तो स्वयं वर्धमान है ही।। ____ अवधिज्ञान के विषयभूत क्षेत्र की वृद्धि होने पर काल में वृद्धि भजनीय है-होती भी है और नहीं भी होती है । क्षेत्र अत्यन्त सूक्ष्म है और काल उसकी अपेक्षा स्थूल है । जब अवधिज्ञान का प्रभूत क्षेत्र बढ जाता है तब तो उसके काल में भी वर्धमानता आ जाती है, परन्तु जब क्षेत्र अल्प रहता है उस समय काल में वृद्धि नहीं होती है। यदि ऐसा न माना जावे तो जब क्षेत्र में प्रदेश आदि रूप से वृद्धि होगी तो उस समय में काल की भी नियम से समयादिरूप से वृद्धि होगी ही, ऐसी स्थिति में क्षेत्र के अंगुलमात्र-श्रेणिरूप में भी बढने पर असंख्येय अवसर्पिणीरूप से काल में वृद्धि होने लगेगी-"अंगुलसेढीमित्ते ओसप्पिणीओ असंखिज्जा" ऐसा सिद्धान्त वचन है तब तृतीय गाथा में जो ऐसा कहा है कि-" आवलिया अंगुलपुहुत्तं" अर्थात्-जिस ચારેની વૃદ્ધિ થાય છે. આ કથન પણ વ્યાવહારિક છે, કારણ કે ત્રણની જ વૃદ્ધિ થાય છે; કાળ તે જાતે જ વૃદ્ધિ પામેલે જ છે. અવધિજ્ઞાનના વિષયભૂત ક્ષેત્રની વૃદ્ધિ થવાથી કાળમાં વૃદ્ધિ ભજનીય છે–થાય પણ છે અને નથી પણ થતી. ક્ષેત્ર અત્યન્ત સૂક્ષ્મ છે, અને કાળ તેની અપેક્ષાએ સ્થળ છે. જ્યારે અવધિજ્ઞાનનું પ્રભુત ક્ષેત્ર વધી જાય છે ત્યારે તે એના કાળમાં પણ વૃદ્ધિ આવી જાય છે, પણ જ્યારે ક્ષેત્ર અલ્પ રહે છે તે સમયે કાળમાં વૃદ્ધિ થતી નથી. જે એવું માનવામાં ન આવે તે જ્યારે ક્ષેત્રમાં પ્રદેશ આદિ રૂપે વૃદ્ધિ થશે ત્યારે તે સમયે કાળની પણ નિયમથી સમયાદિરૂપથી વૃદ્ધિ થશે જ, એવી સ્થિતિમાં ક્ષેત્રના અંગુલમાત્ર-શ્રેણિરૂપમાં વધવાથી અસંખેય અવસર્પિણરૂપથી કાળમાં વૃદ્ધિ या सागरी-" अंगुलसेढीमित्ते ओसप्पिणीओ असं खिज्जा" मा सिद्धांत क्यन छ तो श्री ॥थामा रे मे घुछ-" आवलिया अंगुलपुहुत्त 'मर्थात्-२ શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy