SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ शानचन्द्रिकाटीका-झानभेदाः। मध्यगतं चेति । इह मध्यः प्रसिद्ध एव जम्बूद्वीपमध्यवत् । मध्ये गतं मध्यगतं मध्ये स्थितमित्यर्थः। तच्च सर्वत्र स्पर्धकविशुद्धरात्ममध्ये सर्वात्मप्रदेशमध्ये, यद्वा-सर्वात्मपदेशानां क्षयोपशमयोगाविशेषेऽप्यौदारिकशरीरमध्योपलब्धेस्तन्मध्ये, यद्वा-सर्वदिगुपलम्भात् तत्प्रकाशितक्षेत्रमध्ये गतमवधिज्ञानं मध्यगतम् । इदमत्र तत्त्वम्-मध्यगतमपि त्रिधा व्याख्येयम्-आत्ममध्यगतम् १, औदारिकशरीरमध्यगतं २, तत्प्रद्योतितक्षेत्रमध्यगत३मिति । आत्मपदेशानां मध्येमध्यवर्तिषु आत्मप्रदेशेषु गतं स्थितम् आत्ममध्यगतम् , इदं च ___ मध्यगत जो आनुगामिक अवधिज्ञान का भेद है वह भी तीन प्रकार का बतलाया गया है-आत्ममध्यगत १, औदारिकशरीरमध्यगत २ तत्प्रद्योतितक्षेत्रमध्यगत ३। यहां मध्यशब्द जम्बूद्वीप के मध्य की तरह बीच का वाचक है। जो बीचमें स्थित होता है वह मध्यगत का वाच्यार्थ है। स्पर्धकों की विशुद्धि से समस्त आत्मप्रदेशों के मध्यमें होने के कारण आत्ममध्यगत कहलाता है १ । तथा सर्वात्मप्रदेशोंमें क्षयोपशम की अविशेषता होने पर भी औदारिक शरीर के मध्यमें ही उपलब्धि होने के कारण यह औदारिकशरीरमध्यगत कहा जाता है । तथा समस्तदिशारूप अर्थ की इस ज्ञान से उपलब्धि होती है फिर भी अवधिज्ञानद्वारा प्रकाशित उनके क्षेत्र के मध्यमें ही यह अवधिज्ञान व्यवस्थित होता है अतः यह तत्प्रद्योतितक्षेत्रमध्यगत माना जाता है । तात्पर्य इसका इस प्रकार है-मध्यगत अवधिज्ञान के जो ये तीन प्रकार बतलाये गये हैं उनमें आत्ममध्यगत अवधिज्ञान आत्मा के मध्यवर्ती મધ્યગત આનુગામિક અવધિજ્ઞાનના જે ભેદ છે તે પણ ત્રણ પ્રકારના છે(१) मात्भमध्यात, (२) मोहोरि शरीरमध्यात, (3) तत्प्रधोतितक्षेत्रमध्यगत. महा "मध्य" श६ मुद्वीपनी मध्येनी म “ पथ्ये" मेवा અને વાચક છે. જે વચ્ચે રહેલ હોય છે તે મધ્યગતને વાચ્ચાઈ છે. સ્પર્ધકેની વિશુદ્ધિથી સમસ્ત આત્મપ્રદેશોની વચ્ચે હોવાને કારણે તે આત્મમધ્યાત કહેવાય છે ૧. તથા સર્વાત્મપ્રદેશમાં પશમની અવિશેષતા હોવા છતાં પણ દારિક શરીરની મધ્યમાં જ ઉપલબ્ધિ હોવાને કારણે આ ઔદારિક શરીર મધ્યગત કહેવાય છે. ૨. તથા સમસ્તદિશારૂપ અર્થની આ જ્ઞાનથી ઉપલબ્ધિ થાય છે તે પણ અવધિજ્ઞાન દ્વારા પ્રકાશિત તેમનાં ક્ષેત્રની મધ્યમાં જ આ અવધિજ્ઞાન વ્યવસ્થિત થાય છે તેથી આ અવધિજ્ઞાન ત~દ્યોતિતક્ષેત્રમધ્યગત માનવામાં આવે છે. ૩. તેનું તાત્પર્ય આ પ્રમાણે છે–મધ્યગત અવધિજ્ઞાનના આ જે ત્રણ પ્રકાર બતાવ્યા છે તેઓમાં આત્મમધ્યગત અવધિજ્ઞાન આત્માના શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy