SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ज्ञानचन्द्रिकाटीका-शनभेदाः। (१) आभिनिबोधिकज्ञानशब्दार्थः'अभि' इति-अभिमुखः-यो वस्तुनो याग्यदेशेऽवस्थानमपेक्षते स इत्यर्थः, तथा 'नि' इति नियतः-इन्द्रियमनः समाश्रित्य तत्तद् विषयमपेक्षते यो बोधः सोऽभिनिबोधः । उन्हें समझानेके लिये श्री सुधर्मा स्वामी कहते हैं कि-जिससे वस्तुस्वरूपका अवधारण-निर्णय होता है वह ज्ञान है। यह ज्ञान आत्मामें ज्ञानावरणीय कर्म के क्षयसे, अथवाक्षयोपशमसे उत्पन्न होता है। आगममें इस ज्ञानके ५पांव भेद बतलाये गये हैं। ये पांच भेद ज्ञानके मूल भेद हैं, और इसी अपेक्षा ज्ञान पांच प्रकारका बतलाया गया है। सूत्रमें जो "पन्नत्तं" शब्द आया है, उसका तात्पर्य ऐसा है कि तीर्थङ्कर भगवानने स्वयं ही ऐसा कहा है । इसीलिये सूत्रकार इस पद द्वारा यह सूचित कर रहे हैं कि तीर्थङ्कर भगवानने ज्ञानमें जो पांच प्रकारता बतलाई है वह इस प्रकार है, यह बात "तं जहा" पदसे समझाई गई है। अब ‘आभिनियोधिक ज्ञान' इत्यादि पदोंका विग्रहपूर्वक अर्थ लिखा जाता है (१) आभिनिबोधिकज्ञानआमिनिबोधिक ज्ञानका अर्थ इस प्रकार है- आभिनिबोधिकरूप जो ज्ञान है उसका नाम आभिनियोधिक ज्ञान है । आभिनिबोधिक સમજાવવા માટે શ્રી સુધર્માસ્વામી કહે છે કે જેનાથી વસ્તુસ્વરૂપનું અવધારણ-નિર્ણય થાય છે તે જ્ઞાન છે. એ જ્ઞાન આત્મામાં જ્ઞાનાવરણીય કર્મોના ક્ષયથી અથવા ક્ષોપશમથી ઉત્પન્ન થાય છે. આગમમાં એ જ્ઞાનના પાંચ ભેદ દર્શાવ્યા છે. તે પાંચ ભેદ જ્ઞાનના મૂળ ભેદ છે. અને એ જ કારણે શાન પાંચ પ્રકારનું બતાવ્યું છે. सूत्रमारे ‘पन्नत्तं । शम्ने! उपयो॥ थयो छ तेनु तात्पर्य मेछे है तीर्थ४२ ભગવાને પિતે જ એવું કહ્યું છે, તેથી સૂત્રકાર તે પદ દ્વારા એ સૂચિત કરે છે કે તીર્થંકર ભગવાને જ્ઞાનનાં જે પાંચ પ્રકાર બતાવ્યા છે તે આ પ્રમાણે છે. એ पात तजहा' पहथी समावेस छ वे “ आभिनिबोधिकज्ञान' वगेरे पहोनो वियू अर्थ सम. वामां आवे छ: (१) मालिनिमाधिज्ञानઆભિનિબેધિક જ્ઞાનને આર્થ આ પ્રમાણે છે –આભિનિધિકરૂપ જે જ્ઞાન છે તેનું નામ આભિનિબોધિક જ્ઞાન છે, આભિનિબોધિક જ્ઞાનમાં કર્મધારય સમાસ શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy