SearchBrowseAboutContactDonate
Page Preview
Page 975
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० ३६ कन्दर्पादिभावनानिरूपणम् ९५७ संघसाधूनां संघश्च साधवश्च संघसाधवस्तेषाम् , अवर्णवादो-अवर्णः-आक्षेपस्तं वदतीत्येवं शीलः, निन्दक इत्यर्थः । अस्य ज्ञानदौ प्रत्येक सम्बन्धः। यो ज्ञानस्यावर्णवादो, स चैवं भाषते-अत्र प्रवचने त एव पृथिव्यादि कायाः, तान्येव च व्रतानि, तावेव च प्रमादा प्रमादौ पुनः पुननिरूप्यते, अतः पुनरुक्तिदोषपरिपूर्णमिदं प्रवचनम् । किंच-श्रुतमिदं मोक्षार्थ पठयते, मोक्षार्थिनां च किं प्रयोजनं ज्योतिषां द्वीपसमुद्रादीनां पृथ्वीकायादिजीवानां च परिगणनेन, इत्यादि । तथा-यश्च केवलिनामवर्णवादो स चैवं भाषते-ज्ञानदर्शनोपयोगौ केवबादी ) जो ज्ञानका, केवलियोंका धर्माचार्यका, संघका एवं साधुका अवर्णवाद करता है तथा (माई-मायी) स्वयंजो मायी है वह मनुष्य (किब्बिसियं भावणं कुणइ-किल्बिषिकी भावनां करोति) किल्बिषिकी भावना वाला बनता है ॥ २६४ ॥ जो ज्ञानका अवर्णवादी होता है वह इस प्रकार कहता है-"इस प्रवचनमें ही पृथिवी आदि काय पुनः पुनः निरूपित हुए हैं, वे ही व्रत बांर वार कहे गये हैं, तथा वे ही प्रमाद और अप्रमाद जगह जगह पर बतलाये गये हैं इस लिये यह प्रवचन पुनरूक्ति दूषणसे भरपूर है। दूसरी बात एक यह है कि जब श्रुतका पठन पाठन मोक्ष प्राप्तिके उद्देश्य से किया जाता है तो फिर इसमें मोक्षार्थियोंके लिये ज्योतिष आदिकी तथा पृथिवीकाय आदि जीवोंकी गिनती एवं द्वीप समुद्र आदिकी परिगणनासे क्या लाभ है ? । कुछ समझमें नहीं आता है"। इसी प्रकार जो केवली भगवानका अवर्णवाद करता है वह कहता है कि-"केवली કેવળીનાં, ધર્માચાર્યનાં, સંઘનાં અને સાધુનાં જે અવર્ણવાદ કરે છે તથા माई-मायी रे पोते ४ मायावी छे ते मनुष्य किब्बिसियं भावणं कुणइ-किब्बिषि किं भावनां करोति विषel लानावा मन छे. ॥ २६४ ॥ જે જ્ઞાનના અવર્ણવાદી હોય છે, તે આ પ્રકારે કહે છે. “આ પ્રવચનમાં એજ પૃથવી આદિ કાય ફરી ફરીને નિરૂપિત થાય છે, એજ વ્રત વારંવાર કહેવાયેલ છે, તથા એજ પ્રમાદ અથવા અપ્રમાદ જ જગ્યાએ બતાવેલ છે. આ માટે આ પ્રવચન પુનક્તિના દેષથી ભરપૂર છે બીજી વાત એક એ છે કે, જ્યારે કૃતનું પઠન પાઠન મોક્ષ પ્રાપ્તિના ઉદ્દેશથી કરવામાં આવે છે, તે ફરીથી એમાં મોક્ષાથીઓના માટે જ્યોતિષ વગેરેની તથા પ્રથવીકાય આદિ ની ગણતરી અને દ્વીપ સમુદ્ર વગેરેની પરિગણનાથી શું લાભ છે? કાંઈ સમજવામાં આવતું નથી.” આ પ્રમાણે જે કેવળી ભગવાનને અવર્ણવાદ કરે છે તે કહે છે કે –“કેવળી ભગવાનમાં જ્ઞાને પગ અને દર્શનોપયોગ उत्तराध्ययन सूत्र:४
SR No.006372
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy