SearchBrowseAboutContactDonate
Page Preview
Page 835
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ0 ३६ सिद्धस्वरूपनिरूपणम् -पूर्वपूर्वक्षणानामध्यभावरूपतैव प्राप्ता । ततश्च पूर्वपूर्वक्षणानां भावरूपत्वमङ्गीकर्तुः सुगतस्य मते मुक्तेरपि भावरूपताऽनिच्छतोऽप्यङ्गीकरणीया भवतीति । सार खरविषाणकी तरह अवस्तु है । जब मुक्ति में चित्तसंततिका सर्वथा निरोध हो जाता है तो वह अर्थक्रिया कारिता उसमें नहीं घटनेसे वहां अवस्तुरूपताकी आपत्ति बौद्धोंको आती है। कारण कि मुक्ति एक ऐसा अन्त्यक्षण है जिसमें आगे चित्तसंतति नहीं चलती है। यह चित्तसंतति तो संसारमें ही उत्तर क्षणको उत्पन्न करती है। मुक्तिमें नहीं। पूर्वक्षण उत्तरक्षणको ही उत्पन्न कर नष्ट होता है। अब यह अन्त्यक्षणरूप मुक्ति उत्तर क्षणान्तरको तो उत्पन्न करती नहीं है, नहीं तो उसमें मुक्तित्वका विरोध आवेगा। इस अन्त्यक्षणरूप मुक्तिमें अर्थक्रिया कारिताका अभाव होनेसे अवस्तुत्वकी आपत्ति आना स्वाभाविक ही है। जब इस तरह उसमें अवस्तुत्वका समर्थन हो जाता है तो जो अवस्तु हुआ करती है वह जन्य नहीं हो सकती है। जन्य तो वस्तु ही हुआ करती है। गगनकुसुम आदि जैसे अवस्तुरूप पदार्थोंको क्या किसीने कहीं उत्पन्न होते देखा है ? इस तरह जब अन्त्यक्षणरूप मुक्तिमें अवस्तुत्वापत्ति आगई तब इससे यह भी मानना पडेगा कि इस अन्त्यक्षणका उत्पादक जो अव्यवहित पूर्वेक्षण है वह भी अवस्तुस्वरूप है । अथवाजब अन्त्यक्षणमें अवस्तुरूपता ख्यापित हो जाती है और यह भी पुष्ट વિષાણ (ગધેડાના શીંગડા ની માફક અવસ્તુ છે. જ્યારે મુક્તિમાં ચિત્ત સંતતિનો સર્વના નિરોધ બને છે તે તે અર્થ ક્રિયા કારિતા એમાં ન થવાથી ત્યાં અવતુરૂપતાની આપત્તી બોદ્ધોને આવે છે. કારણ કે, મુક્તિ એક એવી અંતિમ ક્ષણ છે, કે જેમાં આગળ ચિત્તસંતતિ ચાલતી નથી. આ ચિત્તસંતતિ તે સંસારમાં જ ઉત્તરક્ષણને ઉત્પન્ન કરે છે. મુકિતમાં નહીં. પૂર્વ ક્ષણ, ઉત્તર ક્ષણને જ ઉત્પન્ન કરી નાશ પામે છે. હવે આ અત્યક્ષણરૂપ અતિ ઉત્તર ક્ષણતરને તે ઉત્પન કરતી નથી. નહીં તે એમાં મુકિતત્વને વિરોધ આવવાને. આ અન્ય ક્ષણરૂપ મુકિતમાં અર્થ કિયા કારીતાને અભાવ હોવાથી અવસ્તુત્વની આપત્તિ આવવી સ્વાભાવિક જ છે. જ્યારે આ પ્રમાણે એમાં અવસ્તત્વનું સમર્થન થઈ જાય છે ત્યારે જે વસ્તુ હોય છે. એ જન્ય બની શકતી નથી. જન્ય તે વસતુ જ થયા કરે છે. આકાશ કુસુમ જેવા અવસ્વરૂપ પદાર્થોને શું કેઈએ કયાંય ઉત્પન્ન થતા જોયા છે? આ પ્રમાણે જ્યારે અંતિમ ક્ષણરૂપ મુકિતમાં અવડુત્વાપત્તિ આવી ત્યારે આથી એ પણ માનવું પડશે કે, આ અત્યક્ષણને ઉત્પાદક જે અવ્યવહિત પૂર્વેક્ષણ છે એ પણ અવતુ સ્વરૂપ છે. અથવા જ્યારે અન્ય ક્ષણમાં અવતુરૂપતા નકકી થઈ उ०-१०३ उत्तराध्ययन सूत्र :४
SR No.006372
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy