SearchBrowseAboutContactDonate
Page Preview
Page 788
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययनसूत्रे यदपि मायादि प्रकर्षवच्वेन पुरुषेभ्योऽपकृष्टस्वमित्युच्यते, तदप्यसत्-स्त्रियः पुरुषा अपि तुल्यत्वेन मायादि प्रकर्षवन्त इति लोके लक्ष्यते, आगमेऽपि हि श्रूयते - चरमशरीरिणामपि नारदादीनां मायादि प्रकर्षवत्त्वम् । अतो न स्त्रीणां पुरुषेभ्योऽपकृष्टत्वेन मुक्तिकारणाऽवैकल्यरूपस्य हेतोरसिद्धत्वमिति । ७७० aa स्त्रीणां मुक्तिस्थानादि प्रसिद्धिर्नास्ति, अतः स्त्रीणां मुक्तिर्न भवतीति । यदि स्त्रीणां मुक्तिकारणावैकल्यर भविष्यत् तदा मुक्तिरप्युदपत्स्यत, तथा चमुक्तिस्थानादिप्रसिद्धिरपिस्यात् इति यदुक्तं तन्न, यत्र यत्र मुक्तिस्थानादि प्रसि , तथा जो एसा तुम कहते हो कि स्त्रियोंमें मायादिक की प्रकर्षता है अतः इस प्रकर्षतावाली होनेसे वे पुरुषोंकी अपेक्षा हीन हैं, सो ऐसा कहना भी ठीक नहीं है कारण कि इस लोक में स्त्री और पुरुष दोनों ही समानरूपसे मायादिकके प्रकर्षवाले देखे जाते हैं । आगम भी एसा ही कहता है कि चरम शरीरी नारदादिकों के भी मायादिककी प्रकर्षता है। इसलिये पुरुषोंसे अपकृष्ट होनेसे स्त्रियोंके मुक्ति के कारणोंकी विकलता नहीं साधती है, अर्थात् मुक्तिके कारणोंका स्त्रियोंमें सद्भाव है। यदि कहो कि स्त्रियोंके मुक्तिस्थान आदिकी प्रसिद्धि नहीं है इसलिये उसके अभाव से यही मालूम होता है कि उन्हें मोक्ष नहीं मिलता है । यदि स्त्रियोंमें मुक्ति के कारणोंकी अविकलता होती तो उन्हें मुक्ति भी होती और इस कोरणसे उनके मुक्ति के स्थानोंकी भी प्रसिद्धि होतीअतः यह कुछ नहीं है, इससे साफ स्पष्ट मालूम होता है कि इन्हें मुक्ति प्राप्त नहीं होती है। सो ऐसा कहना भी ठीक नहीं है कारण कि તથા તમે જે એવું કડાછા કે, ખ્રિયામાં માયાકિની પ્રકતા છે આથી એવી પ્રક તાવાળી હાવાથી તે પુરૂષાની અપેક્ષાએ હીન છે. તે આવું કહેવું પણ ઠીક નથી. કારણ કે, આ લેાકમાં સ્ત્રી અને પુરૂષ બન્ને સમાનરૂપથી માયાક્રિકના પ્રકવાળા જોવામાં આવે છે. આગમ પણ એવું જ કહે છે કે, ચરમ શરીરી નારદાદિકાને પણ માયાદિકની પ્રકતા છે. આ કારણે પુરૂષાથી અપકૃષ્ટ હાવાથી સિયાની મુક્તિના કારણેાની વિકળતા સધાતી નથી અર્થાત્મુક્તિના કારણેાના સદ્ભાવ સ્ત્રીચામાં છે. જો એમ કહો કે, સ્રીયાના મુક્તિસ્થાન આદિની પ્રસિદ્ધિ નથી આથીજ એના અભાવથી એવું જણાય છે કે, એમને મેક્ષ મળતા નથી. જો સ્ત્રીચૈામાં મુક્તિના કારણેાની અવિકળતા હાત તે એમને મુક્તિ મળી શકે અને આ કારણાથી એમની મુક્તિના સ્થાનાની પણ પ્રસિદ્ધિ થાત. પરંતુ એવું કાંઈ નથી જેથી એવું સ્પષ્ટ થાય છે કે, એમને મુક્તિ પ્રાપ્ત થતી નથી તે આમ उत्तराध्ययन सूत्र : ४
SR No.006372
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy