SearchBrowseAboutContactDonate
Page Preview
Page 785
Loading...
Download File
Download File
Page Text
________________ ७६७ प्रियदर्शिनी टीका अ. ३६ स्त्रीमोक्षनिरूपणम् वन्धत्वं नास्तीत्यतोऽसिद्धत्वदोपप्रसङ्गः । तीर्थकरस्य जननीं शक्रादयोऽपि प्रणमन्ति, अन्ये प्रणमन्तोति किं पुनर्वाच्यम् । ___यदि गुणाधिकपुरुषापेक्षया तदित्युच्यते-तदा तीर्थङ्करा अपि गणधरान् नाभिवन्दन्ते इति गणधरा अपि पुरुषानभिवन्द्यतया मुक्त्यनहीं भवेयुरिति । एवं गणधरा अपि स्वशिष्यान्नाभिवन्दन्ते, ततश्च तेषामपि न मोक्षः स्यात् , इति । ___ अथ स्मारणायकर्तृत्वेन स्त्रियः पुरुषेभ्योऽपकृष्टा इति चेत्, तन्न युक्तम्-तथाहि-एवं सति गुरुशिष्ययोः सम्यग्दर्शनादि रत्नत्रये समानेऽप्याचासामान्य पुरुषोंकी अपेक्षासे उनमें है सो ऐसा कहना उचित नहीं है, क्यों कि सामान्य पुरुष उन्हें वन्दन करते हैं । तीर्थंकरकी माताको तो शक्रादिक भी नमस्कार करते हैं। फिर दूसरे व्यक्तिकी तो बात ही क्या कहना। यदि कहो कि गुणोंसे जो अधिक होते हैं वे स्त्रियोंको नमन नहीं करते हैं उनकी अपेक्षा वहां अनभिवंद्यता होनेसे उनकी वे अपेक्षा हीन मानी जाती है-सो ऐसा कहना भी ठीक नहीं है। कारण कि इस तरह तो तीर्थकर भी गणधरोंको नमस्कार नहीं करते हैं। गणधरोंमें भी गुणाधिक पुरुषोंकी अपेक्षा अनभिवंद्यता आ जानेसे मुक्तिकी प्राप्तिका अभाव मानना पडेगा। इसी तरह गणधर भी अपने शिष्योंको नहीं वंदते हैं अतः उन शिष्योंको भी मोक्ष प्राप्ति नहीं होना मानना पडेगा। ___ यदि कहो कि स्मरण आदिकी अकर्ता होनेसे स्त्रियां पुरुषोंकी अपेक्षा हीन मानी गई है सो यह भी कोई युक्तियुक्त नहीं है क्यों कि સામાન્ય પુરૂષની અપેક્ષાથી એમનામાં છે તે એવું કહેવું ઉચિત નથી. કેમકે સામાન્ય પુરૂષ એમને વંદન કરે છે તીર્થકરની માતાને તે શકાદિક પણ નમસ્કાર કરે છે તે પછી બીજી વ્યકિતની તો વાત જ શું કહેવી. જે કહે કે, ગુણોમાં જે અધિક હોય છે તે સ્ત્રિયોને નમન કરતા નથી આની અપેક્ષાએ ત્યાં અનભિવંઘતા હોવાથી એ એમની અપેક્ષા હીન માનવામાં આવે છે તે એવું કહેવું પણ ઠીક નથી. કારણ કે, આ રીતે તે તીર્થકર પણ ગણધરને નમસ્કાર કરતા નથી. ગણધરોમાં પણ ગુણાધિક પુરૂષોની અપેક્ષાએ અનભિવંઘતા આવી જવાથી મુક્તિની પ્રાપ્તિનો અભાવ માનવે પડશે. આ રીતે ગણધર પણ પોતાના શિષ્યોને વંદતા નથી. આથી એ શિષ્યને મોક્ષની પ્રાપ્તિ ન થવાનું જ માનવું પડશે. કદાચ એવું કહે કે, સ્મરણ આદિની અકર્તા હોવાથી સ્ત્રિયા પુરૂષોની અપેક્ષા હીન માનવામાં આવેલ છે. આ કહેવું પણ યુક્તિ યુક્ત નથી. કેમકે, उत्तराध्ययन सूत्र:४
SR No.006372
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy