SearchBrowseAboutContactDonate
Page Preview
Page 763
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. ३६ स्त्रीमोक्षनिरूपणम् ७४५ किं च-स्त्रीषु रत्नत्रयाभाव इति यदुच्यते, तत् किं रत्नत्रयस्य अविशिष्टस्य तत्राऽभावो विवक्षितः, किं वा प्रकर्षपर्यन्तप्राप्तस्य रत्नत्रयस्य तत्राभावः ? । ___ तत्र यदि अविशिष्टस्य रत्नत्रयस्य स्त्रीषु अभाव इत्युच्यते भवता, तर्हि कथय, अयं रत्नत्रयाभावश्चारित्रासंभवात् किम् उत ज्ञानदर्शनयोद्वयोरभावात् , किं वा सम्यग् दर्शनादीनां त्रयाणामभावात ?। अथ-चारित्रासंभवेन रत्नत्रयाभाव इतिपक्षस्य निराकरणम् । तत्र यदि चारित्रस्यासंभवाद् रत्नत्रयाभावो विवक्षितस्तर्हि सोऽपि चारित्रासंभवः किं स चेलत्वेन१, ? किं वा स्त्रीत्वस्य चारित्रविरोधित्वेन ?, २ किंवा मन्दसत्त्वतया३, ?। दुर्धर ब्रह्मचर्यव्रत वे पालती हैं। मासक्षपण आदि विविध प्रकार की तपस्या वे करती हैं । इसलिये उसमें मुक्ति का संभव कैसे नहीं हो सकता है। तथा आप जो स्त्रियों में रत्नत्रय का अभाव कहते हो सो इनमें रत्नत्रय का अभाव कैसे विवक्षित है, क्या सामान्यरूप रत्नत्रय का अथवा प्रकर्ष पर्यन्त प्राप्त रत्नत्रयका ? यदि प्रथम पक्ष स्वीकृत किया जाय तो हम इस पर पुनः यह पूछते है कि सामान्यतया रत्नत्रय का अभाव चारित्रके अभाव से कहते हो ? अथवा ज्ञानदर्शन दोनों के अभाव से कहते हो? अथवा सम्यग्दर्शनादिक तीनोंके अभाव से कहते हो? । यदि कहो कि चारित्र के असंभव से रत्नत्रय का अभाव है ऐसा हम कहते है सो इस पर पुनः यह विकल्प होता है, कि उनमें चारित्रकी असंभवता क्या सवस्त्र होनेसे आती है ? या स्त्रीपनेको चारित्रका विरोधी होनेसे आती है ? अथवा मन्दसामर्थ्य होनेकी वजहसे आती है ? તરફથી પણ દુર બ્રહ્મચર્ય વ્રતનું એ પાલન કરે છે. માસ પણ આદિ વિવિધ પ્રકારની તપસ્યા કરે છે, આ કારણે તેમને મુકિતને સંભવ કેમ ન થઈ શકે ? તથા આપ જે સ્ત્રિોમાં રત્નત્રયને અભાવ કહો છો તે એમનામાં રત્નત્રયને અભાવ કઈ રીતે છે? શું રત્નત્રયનું સામાન્યરૂપ અથવા પ્રકર્ષ પર્યત પ્રાપ્ત રત્નત્રયનું? કદાચ પ્રથમ પક્ષ સ્વીકારવામાં આવે તો અમે આની સામે પ્રથમ એ પૂછીયે છીયે કે, સામાન્યતયા રત્નત્રયને અભાવ ચારિત્રના અભાવથી કહે છે ? અથવા જ્ઞાન દર્શન બનેના અભાવથી કહે છે ? અથવા સમ્યગ્ગદર્શનાદિ ત્રણેના અભાવથી કહે છે ? જે એવું કહે કે, ચારિત્રના અસંભવથી રત્નત્રયને અભાવ છે એવું અમે કહીએ છીએ તે આના ઉપર એ વિકલ્પ ઉઠે છે કે, એમનામાં ચારિત્રની અસંભવતા શું સવસ્ત્ર હોવાના કારણે આવે છે? અથવા તે સ્ત્રીપણું એ ચારિત્ર, વિરોધી ગણવાથી આવે છે? અથવા સામર્થ્ય એછું હોવાને કારણે આવે છે? उ-९४ उत्तराध्ययन सूत्र:४
SR No.006372
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy