SearchBrowseAboutContactDonate
Page Preview
Page 717
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका. अ० ३६ द्रव्यापेक्षया रूपिद्रव्यनिरूपणम् द्विपदेशिकादयः संहताः परमाणुपुञाः स्कन्धा इत्युच्यन्त इत्यर्थः । च-पुन:, परमाणुः पृथक्त्वेन असंहतत्वेन केवलं निरंशत्वेन द्विप्रदेशादि स्कन्धेभ्यो विघटि तत्वेन, वा लक्ष्यते । यद्वा-स्कन्धाः परमाणुश्च कथं समुत्पद्यन्ते ? इत्याह'एगत्तेणे 'ति गाथाऽर्द्धम् , तदाऽयमर्थः-स्कन्धाः द्विप्रदेशादयः । एकत्वेन-द्वयोश्च ये दो ही भेद रूपी पुद्गल द्रव्य के हैं ऐसा कहते हैं-'एगत्तेण' इत्यादि । ___अन्वयार्थ-(एगत्तेण खंधा पुहत्तेण परमाणु य-एकत्वेन स्कन्धाः पृथत्वेन परमाणुः ) अब अनेक पुद्गलपरमाणु परस्पर में एकीभावरूप से जुड़ जाते हैं तब इस स्थिति में उनकी स्कंधसंज्ञा हो जाती है। इन स्कंधों में दो पुद्गल परमाणुओं से लेकर संख्यात असंख्यात एवं अनंतपरमाणुओं का संग्रह होता है । केवल एक निरंश पुद्गल जो स्कंध से पृथक्भूत होता है वह परमाणु है। इस तरह यह स्कंध और परमाणु की पहिचान कही गई है। अब कोई यहां ऐसी आशंका करता है कि स्कंध और परमाणु कैसे उत्पन्न होते हैं ? तब उसके उत्तर में इस गाथा का ऐसा अर्थ लगाना चाहिये-कि द्विप्रदेशवाले स्कंध तथासंख्यात प्रदेशवाले स्कंध एवं अनंत प्रदेशवाले स्कंध अथवा अनंतानंत प्रदेशवाले स्कंध क्रमशः द्विपुद्गल परमाणुओंके एकत्व परिणामरूप संघातसे, संख्यात पुद्गल परमाणुओंके संघातसे, अनंत पुद्गलपरमाणुओंके संघातसे तथा अनंतानंत पुद्गलपरमाणुओंके संघातसे बनते हैं। दो ५२भा मे मे ले३पी पुस ०यनi छे थे ४ छ.-'एगत्तेण' त्या। ___ मन्वयार्थ-एगत्तेण खंधा पुहत्तेण परमाणु य-एकत्वेन स्कंधाः पृथक्त्वेन परमाणुः જ્યારે અનેક પુગલ પરમાણુ પરસ્પરમાં એક જ ભાવરૂપે જોડાઈ જાય છે ત્યારે એ સ્થિતિમાં તેની સ્કંધ સંજ્ઞા થઈ જાય છે, આ કિધમાં બે પુદગલ પરમાણુઓથી લઈને સંખ્યાત અસંખ્યાત અને અનંત પરમાણુઓને સંગ્રહ થાય છે. ફક્ત એક નિરશ પુદ્દગલ જે સ્કંધથી જુદા રૂપમાં હોય છે તે પરમાણ છે આ રીતે એ સ્કંધ અને પરમાણુની ઓળખાણ બતાવવામાં આવેલ છે. હવે કઈ એવી આશંકા કરે કે, પરમાણુ કઈ રીતે ઉત્પન્ન થાય છે ? ત્યારે તેના ઉત્તરમાં આ ગાથાને એ અર્થ કરવો જોઈએ કે-બે બે પ્રદેશવાળે સ્કંધ તથા અસંખ્યાત પ્રદેશવાળે અંધ, અને અનંત પ્રદેશવાળ સ્કંધ અથવા અનંતાનંત પ્રદેશવાળો સ્કંધ, ક્રમશઃ બે પુદગલ પરમાણુઓના એકત્વ પરિણામરૂપ સંઘાતથી, સંખ્યાત પુદ્ગલ પરમાણુના उत्तराध्ययन सूत्र:४
SR No.006372
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy