SearchBrowseAboutContactDonate
Page Preview
Page 710
Loading...
Download File
Download File
Page Text
________________ - - उत्तराध्ययनसचे तदा “आङ्-सर्वभावाभिव्याप्त्या काशते इति आकाशं तदेवास्तिकायः-आकाशास्तिकायः, प्राग्वत्पदेऽपि पदैकदेशदर्शनात् , च=पुनः, तस्य देशः, च-पुनः तत्पदेश:-पारवत् आख्यातः। तथा-अद्धासमयः अद्धा-कालः तद्रूपः समयः स इति । 'चेव' इति समुच्चये। अद्धासमयस्य निर्विभागत्वात् देशप्रदेशौ न भवतः, आवलिकादयस्तु 'पूर्वसमयनिरोधेनवोत्तरोत्तरसमयसद्भावः' इति तत्त्वतः समुदयसमित्याधसम्भवेन व्यवहारार्थमेव कल्पिताः, इतीह नोक्ताः॥६॥ आकाशास्तिकाय समझना । आकाश में "आ"" काश" ऐसे दो शब्द हैं । "आ" मर्यादा और अभिविधि का वाचक होता है । जब "आ" मर्यादा का वाचक होगा तो उसका अर्थ ऐसा होगा कि समस्त पदार्थ अपने२ स्वभाव के परित्याग से जिस में प्रतिभासित होते हैं वह आकाश है, तथा “आ” जब अभिविधि का वाचक होगा तब उसका अर्थ ऐसा होगा कि जो सर्व पदार्थों में व्यापकरूप से रहकर प्रकाशित होता है वह आकाश है । आकाशरूप जो अस्तिकाय है वह आकाशास्तिकाय है । यह भी देश और प्रदेश की अपेक्षा तीन प्रकार का जानना चाहिये। अर्थात् आकाशास्तिकाय आकाशास्तिकायदेश और आकास्तिकायप्रदेश ये तीन भेद हैं। देश और प्रदेश की व्याख्या पूर्व की तरह यहां भी समझ लेनी चाहिये । अद्धा शब्द का अर्थ काल है। कालरूप जो समय है वह अद्धा समय है । अद्धासमय का कोई विभाग नहीं होता है इसलिये इसके देश और प्रदेश नहीं होते हैं। आवलिका आदिकों की जो कल्पना है वह केवल व्यवहार के निमित्त से ही कल्पित की गई है ऐसा जानना चाहिये । क्यों कि पूर्व समय के व्यतीत हो जाने से ही उत्तर समय शाई छ. "म" भर्याही मने लिविधिना पाय थाय छे. न्यारे “मा" મર્યાદાને બને તે એને અર્થ એ થાય કે, સમસ્ત પદાર્થ પોતે પોતાના સ્વભાવના અપરિત્યાગથી જેનામાં પ્રતિભાસિત થાય છે તે, આકાશ છે. તથા “આ” જ્યારે અભિવિધિનો થાય તે એને અર્થ એ થાય કે, જે સર્વ પદાર્થમાં વ્યાપકરૂપથી રહીને પ્રકાશિત થાય છે, તે આકાશરૂપ જે અસ્તિકાય છે તે આકાશાસ્તિકાય છે. એ પણ દેશ અને પ્રદેશની અપેક્ષા એ ત્રણ પ્રકારનાં જાણવા જોઈએ. અર્થાત આકાશાસ્તિકાય આકાશાસ્તિકાયદેશ અને આકાશાસ્તિકાયપ્રદેશ એ ત્રણ ભેદ છે. દેશ અને પ્રદેશની વ્યાખ્યા અગાઉની માફક અહીં પણ સમજી લેવી જોઈએ. અધ્ધા શબ્દને અર્થ કાળ છે. કાળરૂપ જે સમય છે તે અદ્ધા સમય છે અદ્ધા સમયને કેઈ વિભાગ હેતું નથી. આ કારણે એના દેશ અને પ્રદેશ થતા નથી. આવલિકા આદિકેની જે કલ્પના છે એ ફક્ત વહેવારના નિમિત્તે જ કલ્પવામાં આવેલ હોવાનું જાણુવું જોઈએ. કેમકે આગલે સમય વીતી उत्तराध्ययन सूत्र:४
SR No.006372
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy