SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ ५६२ - - - उत्तराध्ययनसूत्रे सेवनमाणिहिंसादि प्रयोजनानि भवन्ति, ततश्च स मोहमहार्णवे निमग्नो भवति, इति, उक्तविकाररूपदोषात् , मोहमहार्णवे निमज्जनरूपदोषान्तरोत्पत्तिर्भवतीति । ननु यद्युक्तप्रयोजनानि न सेवेत तदा मोहमहार्णवे निमग्नो न स्यादिति चेत् ? अत्रोच्यते-रागीरागवान् , उपलक्षणत्वाद् द्वेषी च सन् , तत्प्रत्ययम्=तत्-उक्तरूपं प्रयोजनं, प्रत्यया निमित्तं यस्मिंस्तथा-विषयसेवनप्राणिहिंसादिरूपप्रयोजनपुरः सरम् , उधच्छति च-उद्यतो भवत्येव, रागद्वेषयोरेव सकलानर्थस्य परम्परया कारणत्वात् , इत्यर्थः ॥ १० ॥ है। वह जानता है कि विषयसेवन करनेसे अथवा प्राणिहिंसा करनेसे मेरे दुःखोंका अन्त हो जावेगा। इस प्रकार जब इस जीवमें दुःख नाश करनेके लिये विषय सेवन एवं प्राणिहिंसन आदिरूप प्रयोजन जग जाते हैं और वह जब इनमें फँस जाता है तो उस समय वह मोहरूपी महासमुद्र में डूब जाता है। इस प्रकार उसमें उस विकाररूप दोषसे मोहरूप महासमुद्रमें डूबनेरूप इस दोषान्तरकी उत्पत्ति होती है। __ शंका-यदि यह जीव इन पूर्वोक्त प्रयोजनोंका सेवन न करे तो वह इस मोहमहार्णवरूप दोषमें क्या फँसे ही नहीं ? इस प्रकारकी आशंकाका समाधान करते हुए सूत्रकार कहते हैं-(रागी-रागी) राग एवं द्वेषवाला बनकर यह प्राणी (तप्पच्चयं उज्जमएय-तत्प्रत्ययं उद्यच्छति) विषय सेवन एवं प्राणिहिंसन आदिरूप प्रयोजनको लेकर ही अपनी प्रवृत्ति चालू रखता है। इससे यह बात पुष्ट होती है कि राग और द्वेष ही परम्परासे सकल अनर्थोंके कारण हैं ॥१०॥ નાશ કરવા માટે કલ્પિત ઉપાયોને આશ્રય શોધે છે. એ જાણે છે કે, વિષયનું સેવન કરવાથી અથવા પ્રાણીની હિંસા કરવાથી મારા દુઃખને અંત આવી જશે. આ પ્રમાણે જ્યારે એ જીવમાં દુઃખને નાશ કરવા માટે વિષય સેવન તેમજ પ્રાણીની હિસા આદિપ પ્રયોજન જાગી ઉઠે છે અને એ જીવ જ્યારે એમાં ફસાઈ જાય છે. ત્યારે મેહરૂપી મહાસમુદ્રમાં એ ડૂબી જાય છે. પ્રમાણે તેનામાં વિકારરૂપી દોષથી મહ૩૫ મહાસમુદ્રમાં ડૂબવારૂપ આ દષાતરની ઉત્પત્તિ થાય છે. શંકા–જે એ જીવ પૂર્વોકત પ્રયાજનેનું સેવન ન કરે તે તે મોહરૂપી મહાસમુદ્રમાં ન ફસાય ? આ પ્રકારની શંકાનું સમાધાન पुरता सू२ ४ छ , रागी-रागी २॥ मन द्वेषपाको भनीन से पाणी अपचयं उज्ज-तत्प्रत्ययं उद्यच्छति विषय सेवन भने प्राधीयानी हिंसा माह પ્રિયજનને લઈને જ પોતાની પ્રવૃત્તિ ચાલુ રાખે છે આથી એ વાતને પુષ્ટિ છે છે કે, રાગ અને દ્વેષ જ પરંપરાથી સઘળાં અનર્થોનાં કારણ છે. II૧૦પા उत्तराध्ययन सूत्र:४
SR No.006372
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy