SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० २९ मानविजयफलवर्णनम् ६८ ३५१ पुद्गलरूपं, आगन्तुकं कर्म = मोहनीय कर्मविशेषं न बध्नाति पूर्वबद्धं च - पूर्वोपार्जितं च कर्मनिर्जरयति क्षपयति ॥ ६७ ॥ अथाष्टषष्टितमं मानविजयमाह मूलम् - माणविजएणं भंते ! जीवे किं जणेइ ? | माणविजएणं मद्दवं जणेइ | माणवेयणिज्जं कम्मं न बंधइ, पूव्वबद्धं च निज्जरयइ || सू० ६८ ॥ छाया - मानविजयेन भदन्त ! जीवः किं जनयति ? | मानविजयेन मार्दवं जनयति । मानवेदनीय कर्म न वध्नाति, पूर्वबद्धं च निर्जरयति ॥ ६८ ॥ क्रोधवेदनीयकर्म न बध्नाति) इससे वह क्रोध वेदनीय कर्मका बंध नहीं करता है। तथा (पुव्वबद्धं च निज्जरेह - पूर्ववद्धं च निर्जरयति) पूर्वोपार्जित कर्मकी निर्जरा करता है । भावार्थ - क्रोध मोहनीयके उदयसे जो जीवका प्रज्वलनात्मक परिणाम विशेष होता है वह क्रोध है । क्रोधसे जीव कृत्य और अकृत्यके विवेकसे विहीन बन जाता है। कारण कि यह क्रोध उस विवेकको ध्वस्त कर देता है । ' इसका परिपाक बहुत दुःखदायि होता है ' इस प्रकार के विचारसे जीव इस पर विजय पा लेता है । क्रोध पर विजय पा लेने से जीवके चित्त में क्षान्ति परिणाम आ जाता है । इस परिणामकी यह पहिचान है कि जीव इसके सद्भावमें शक्त अथवा अशक्त व्यक्तिके परुष भाषण आदिको हँसते २ बिना किसी विकृति के सहन कर लेता है। तथा इसको क्रोध के उदय से बंधनेवाले मोहनीय कर्म विशेषका बंध नहीं होता है और पूर्व में बांधे हुए कर्मकी निर्जरा हो जाती है ॥६७॥ कोहवेयणिज्जं कम्मं न बंधइ - क्रोधवेश्वीय कर्म न बध्नाति साथी ते धिवेहनीय કમના અંધ કરતા નથી. તથા પૂર્વોપાર્જીત કર્મોની નિરા કરે છે. ભાવાર્થ-ક્રોધ મેહનીયના ઉદયથી, જે જીવને પ્રજ્જવલનાત્મક પરિણામ વિશેષ થાય છે તે ક્રોધ છે. ક્રોધથી જીવ કૃત્ય તેમજ અકૃત્યના વિવેકને ભૂલી જાય છે. કારણ કે, એ ક્રોધ એનાં વિવેકના નાશ કરે છે. આને અજામ ખૂબજ ખરાબ આવે છે. આ પ્રકારના વિચારથી જીત્ર તેના ઉપર વિજય મેળવી લે છે. ક્રોધ ઉપર વિજય મેળવી લેવાથી જીવના ચિત્તમાં શાંતિ પરિણમે છે. આ પરિણામની એ એળખાણ છે કે, જીવ તેના સદ્ભાવમાં શક્તિશાળી અથવા તા અશક્ત એવી વ્યકિતની અયેાગ્ય ભાષા આદિને હસતાં હસતાં કોઈ પ્રકારની મનમાં વિકૃતિ આવવા ન દેતાં સહન કરી લ્યે છે. તથા એને ક્રોધના ઉદયથી બંધાતા માહનીય કના અંધ થતા નથી. અને પૂર્વમાં उनी निर्भरा थाय छे, ॥ ६७ ॥ उत्तराध्ययन सूत्र : ४
SR No.006372
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy