SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० २९ कालप्रतिलेखनाफलवर्णनम् १५ २५३ अस्थिविहाय शेषेषु सत्सु क्षेत्रतो हस्तशताभ्यन्तरे स्वाध्यायो न कल्पते, कालतो यावत् कालं तिष्ठति । यदि कस्याश्चित् सप्तगृहाभ्यन्तरे प्रभूताया दारको जातस्तदा सप्त दिनान्यस्वाध्यायः, अष्टमे दिवसे स्वाध्यायः कर्तव्यः । अथ दारिका जाता तर्हि तस्यां जातायामष्टौ दिनान्यस्वाध्यायः, नवमे दिने स्वाध्यायः कल्पते । मनुष्यास्थिनि हस्तशताभ्यन्तरे पतिते न कल्पते स्वाध्यायः । अथ तत् स्थानमग्निकायेन मातं, पानीयप्रवाहेण वा धौतं तदा स्वाध्यायः कल्पते । मनुष्य के मृत शरीरको लेकर अस्वाध्यायका समय इस प्रकार हैयह भी चर्म, रुधिर, मांस, और अस्थिके भेदसे चार प्रकारका है । हड्डीको छोड़कर बाकी मनुष्य के शरीरके ये चर्म, रुधिर, एवं मास यदि क्षेत्रकी अपेक्षा सौ १०० हाथके भीतर २ पडे होवें तो स्वाध्याय कल्पित नहीं है । तथा कालकी अपेक्षा ये जब तक जितने समय तक पड़े रहें तबतक स्वाध्याय नहीं करना चाहिये । यदि किसी स्त्री के सात घर के भीतर २ लड़का पैदा हुवा हो तो सात दिन तक स्वाध्याय नहीं करना चाहिये । आठवें दिन में स्वाध्याय करनेमें कोई बाधा नहीं है । यदि लड़की हुई तो उसके होने पर आठ दिन तक स्वाध्याय नहीं करना चाहिये । नवमें दिन स्वाध्याय करना चाहिये । मनुष्य की हड्डी यदि सौ हाथके भीतर २ में पडी है तो बारह वर्ष तक स्वाध्याय करनेका निषेध है । यदि वह स्थान अग्निसे जला दिया गया हो अथवा पानीके प्रवाह से धो दिया गया होबे तो फिर स्वाध्याय करने में कोई बाधा नहीं है । મનુષ્યના મૃત શરીરને લઈને અસ્વાધ્યાયના સમય આ પ્રમાણે છે—આ પણ ચામડુ, લેાહી, માંસ અને હાડકાના ભેદથી ચાર પ્રકારનાં છે. હાડકાને છેડીને ખાકી મનુષ્યના શરીરના એ ચામડું, લેાહી અને માંસ ક્ષેત્રની અપેક્ષા ૧૦૦ સેા હાથની અંદર અંદર પડેલ હાય તા સ્વાધ્યાય કલ્પિત નથી. તથા કાળની અપેક્ષા જ્યાં સુધી-જેટલા સમય સુધી પડેલ રહે ત્યાં સુધી સ્વાધ્યાય ન કરવા જોઈએ. જો કેઈ સ્ત્રીને સાત ઘરની અંદર અંદર કરી અવતરેલ હાયતા સાત દિવસ સુધી સ્વાધ્યાય ન કરવા જોઇએ. આઠમા દિવસે સ્વાધ્યાય કરવામાં કોઇ વાંધા નથી. જો છેકરી અવતરે તા એના અવતરવાથી આઠે દિવસ સુધી સ્વાધ્યાય ન કરવા જોઈએ. નવમા દિવસે સ્વાધ્યાય કરવા જોઈએ. મનુષ્યનાં હાડકાં જો સેા હાથની અંદર અંદરમાં પડેલ હાય તે ખાર વરસ સુધી સ્વાધ્યાય કરવાના નિષેધ છે. જો તે સ્થાન અગ્નિથી બાળી નાખવામાં આવેલ હાય અથવા પાણીના પ્રવાહથી ધાઈ નાખવામાં આવેલ હાયતા પછી સ્વાધ્યાય કરવામાં કાઈ માધા નથી. उत्तराध्ययन सूत्र : ४
SR No.006372
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy