SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ २४८ उत्तराध्ययनसूत्रे क्रियाणां प्रतिलेखनादीनां तु न प्रतिषेधः। तत्र स्वाध्यायकरणे चाज्ञाभङ्गादयो दोषाः। तथा-आषाढपौर्णमासी, तदनुगता प्रतिपद् , भाद्रपद् पौर्णमासी तदनुगता प्रतिपत् आश्विनपौर्णमासी तदनुगता प्रतिपद् कार्तिकपौर्णमासी तदनुगता प्रतिपद् , चैत्रपौर्णमासी तदनुगता प्रतिपद् , एतासु पञ्चसु पूर्णिमासु प्रतिपत्सु च स्वाध्यायो न क्रियते । परंपरया भाद्रपद् तदनुगतप्रतिपदोहणम् , प्रतिलेखनादीनां शेषक्रियाणां तु नास्ति प्रतिषेधः । अथ व्युद्ग्रहजमस्वाध्यायिकमुच्यते व्युद्ग्रहो नाम राज्ञां परस्परसंग्रामः, सेनापत्यादीनां च परस्परसंग्रामः, संध्या हैं । इन चार संध्याओंमें स्वाध्याय करना वर्जनीय है । बाकी क्रियाए-प्रतिलेखना आदि क्रियाएँ वर्जनीय नहीं हैं । इन चार संध्याओंमें स्वाध्याय करना इस लिये वर्जनीय कहा है कि इनमें स्वाध्याय करनेवाले को आज्ञाभंग आदि दोषोंका भागी बनना पड़ता है । तथा आषाढकी पौर्णमासी. एवं उसके बादकी प्रतिपदा भाद्रपदकी पूर्णिमा तथा उनके बादकी प्रतिपदा आश्विन मासकी पौर्णमासी तथा उसके बादको प्रतिपदा, कार्तिक कीपौर्णमासी तथा उसके बादकी प्रतिपदा, चैत्रकी पौर्णमासी तथा उसके बादकी प्रतिपदा, इस प्रकार पांच पौर्णमासीयों में एवं पांच प्रतिपदाओं में स्वाध्याय नहीं करना चाहिये । अन्य प्रतिलेखना आदि क्रियाओंके करनेका प्रतिषेध नहीं है। परसमुत्थ का भेद जो व्युद्ग्रह है उससे जनित अस्वाध्यायिक इस प्रकार है-राजाओंका जो परस्पर संग्राम होता है उसका नाम गुद्ग्रह આ ચાર સ ધ્યામાં સ્વાધ્યાય કરવાનું વર્જનીય છે. બાકીની કિયાએ પ્રતિલેખના આદિ ક્રિયાઓ વજનીય નથી. આ ચાર સંધ્યાએમાં સ્વાધ્યાય કરવાનું એ માટે વજનીય બતાવેલ છે કે, આમાં સ્વાધ્યાય કરવાવાળાને આજ્ઞાભંગ આદિ દેના ભાગી થવું પડે છે. તથા અષાઢ મહિનાની પુનમ અને એના પછીની પ્રતિપદા, ભાદરવા માસની પુનમ અને તેના પછીની પ્રતિપદા આસો માસની પુનમ અને તેના પછીની પ્રતિપદા, કાર્તિક માસની પુનમ અને તેના પછીની પ્રતિપદા, ચૈત્ર માસની પૂનમ તથા એના પછીની પ્રતિપદા. આ પ્રમાણે ચાર પુનમ તથા એના પછીની પ્રતિપદાઓમાં સ્વાધ્યાય ન કરવું જોઈએ. અન્ય પ્રતિલેખના ક્રિયાઓ કરવાને પ્રતિષેધ નથી. પરસમૃત્યુને ભેદ જે બુગ્રહ છે એનાથી જન્મતા અસ્વાધ્યાયિક આ પ્રમાણે છે–રાજાઓને જેમ પરસ્પર સંગ્રામ થાય છે એનું નામ વ્યગ્રહ उत्तराध्ययन सूत्र:४
SR No.006372
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy