SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ १८० उत्तराध्ययनसूत्रे माचाम्लं कुर्वन्ति । षण्मासातिक्रमे तु तपश्चर्याकारका वैयावृत्त्य, वैयावृत्त्यकराश्च तपः प्रतिपद्यन्ते। तेषामपि षण्मासात्यये तन्मध्यादेको वाचकत्वं प्रतिपद्यते, पूर्ववाचकस्तपः करोति, अन्ये तु सप्त वैयावृत्त्यं कुर्वन्ति । अष्टादशसु मासेषु व्यतीतेषु कल्पसमाप्तौ ते पुनस्तदेव तपो जिनकल्पं वा गच्छं वाऽभ्युपगच्छन्ति, तेषां यच्चारित्रं तत् परि हारविशुद्धिकमिति । इदं च भरतैरावतयोरेव प्रथमान्तिमतीर्थकृत्तीर्थे स्यान्नान्य. त्रेति बोध्यम् । तथा-मुक्ष्मसंपराय-मूक्ष्मः-किट्टीकरणात्, संपरायः-लोभाख्यः तथा वर्षाकालमें अष्टम, दशम एवं द्वादशरूप होती है। पारणाके समय ये वाचक एवंवैधावृत्य करनेवाले साधु नित्य आचाम्ल-आयंबिल करते हैं। इस तरह छह माहका समय व्यतीत जब हो जाता है तब तपश्चर्याकारक साधु वैयावृत्य करने लगते हैं और जो पहिले वैयावृत्य करते थे वे तपस्या करनेमें लग जाते हैं । इस तरह करते २ जब छह मासका समय ब्यतीत हो जाता है तो उनके बीचमें से एक वाचक हो जाता है और पूर्ववाचक तपस्यामें निरत हो जाता है । अन्य सात साधु उनकी वैया वृत्ति करने लगते हैं । इस प्रकार करते २ जब अठारह मास व्यतीत हो जाते हैं तब कल्पकी समाप्ति होने पर वे साधु या तो फिर इसी तपकी आराधना करने में लग जाते हैं या जिनकल्पको धारण कर लेते हैं। नहीं तो अपने गच्छ में संमिलित हो जाते हैं । इस तरहका इन तपस्वियोंका जो यह चारित्र है उसका नाम परिहार विशुद्धिक चारित्र है। यह चारित्र भरतक्षेत्र एवं एरवत क्षेत्रमें ही प्रथम एवं अन्तिम तीर्थकरके तीर्थमें पालित होता है अन्यत्र नहीं । जिस चारित्रमें लोभ कषाय પારણાના સમયે એ વાચક અને વૈયાવૃત્ત કરવાવાળા સાધુ નિત્ય આયંબિલ કરે છે. આ પ્રમાણે છ મહિનાને સમય જ્યારે વિતી જાય છે ત્યારે તપસ્યા કરનાર સાધુ વૈયાવૃત્ત કરવા લાગે છે અને પહેલાં જે વિયાવૃત્ત કરનાર સાધુ હતા તે તપસ્યા કરવા લાગી જાય છે. આ પ્રમાણે કરતાં કરતાં જ્યારે છે મહિના વીતી જાય છે ત્યારે એમની વચમાંથી એક વાચક બની જાય છે અને પહેલાના વાચક તપસ્યામાં નિરત બની જાય છે. અને બીજા સાધુ એની વૈયાવૃત્તી કરવા લાગી જાય છે. આ પ્રમાણે જ્યારે અઢાર મહિના વીતી જાય છે ત્યારે ક૫ની સમાપ્તિ થતાં તે સાધુ કાં તે ફરીથી એ તપની આરાધના કરવામાં લાગી જાય છે. અથવા જનકલ્પને ધારણ કરી લે છે અથવા તે પિતાના ગચ્છમાં જઈને ભળી જાય છે. આ રીતનું એ તપસ્વીઓનું જે ચારિત્ર છે તેનું નામ પરિહાર વિશુદ્ધ ચારિત્ર છે. આ ચારિત્ર ભરતક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રમાં જ પ્રથમ અને અંતિમ તીર્થકરના તીર્થમાં પળાય છે. અન્યત્ર નહીં. જે ચારિત્રમાં उत्तराध्ययन सूत्र:४
SR No.006372
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy