SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययनसूत्रे कलावत् प्रतिक्षणविलक्षणज्ञानादिलाम्ः, स प्रयोजनमस्य सामायिकम् , सर्वसावधयोगपरित्यागः, इदं द्विधा - इत्वर, यावत्कथिकं च । तत्रेत्वरं-भरतैरावतयोः प्रथमचरमतीर्थकर तीर्थयोरुपस्थापनायां, तत्र-हि छेदोपस्थापनीयचारित्रभावेन सामायिकव्यपदेशाभावात् । यावत्कथिकं च-तयोरेव मध्यमतीर्थकर तीर्थेषु महाविदेहेषु चोपस्थापनाया अभावेन तद्वयपदेशस्य यावज्जीवमपि संभवात् । ___ तथा-छेदोपस्थापनं-छेदः-सातिचारस्य साधानिरतिचारस्य वा शिष्यस्य गच्छान्तरीयस्य वा तीर्थान्तरसम्बन्धिनो वा तीर्थान्तरं प्रतिपद्यमानस्य पूर्वपर्याय व्यवच्छेदरूपः तेन युक्ता उपस्थापना महावतारोपणा यत्र तच्छेदोपस्थापनं द्वितीय भवेत् । समका आय-लाभ यह है समाय । प्रवर्धमान शारदचन्द्र कलाकी तरह प्रतिक्षण विलक्षण ज्ञानादिकोंका लाभ ही समाय है। यह समाय जिसका प्रयोजन है वह सामायिक है । 'निष्कर्षार्थ इसका यही है कि सर्वसावद्य योगोंका परित्याग करना यही सामायिक है । यह सामायिक इत्वर और यावत्कथितके भेदसे दो प्रकारका है-सामायिकका प्रथम भेद भरत और ऐरक्त क्षेत्र में प्रथम तीर्थकर और चरमतीर्थकरके तीर्थकाल में होता है, क्यों कि वहां छेदोपस्थापनीयचारित्रके सद्भाव होनेसे 'सामायिक' इस प्रकारका व्यपदेश नहीं होता. है। यावत्कथिक जो सामायिकका दुसरा भेद है वह शेष बाईस तीर्थकरोंके तीर्थकालमें एवं महाविदेहोंमें छेदोपस्थापनाका अभाव होनेसे 'सामायिक' इस तरहका व्यपदेश सम्पूर्ण जीवन तक भी होता है। सातिचार साधुकी अथवा निरतिचार शिष्यकी, या गच्छान्तरमें रहनेवाले शिष्यकी, अथवा तीर्थान्तर संबंधी शिष्यकी, अथवा तीर्थान्तरको स्वीकार करनेवाले शिष्यकी पूर्वदीक्षा पर्यायका छेदकर फिर नये सिरेसे ચંદ્રની કળાની માફક પ્રતિક્ષણ વિલક્ષણ જ્ઞાનાદિકોને લાભ જ સમાય છે. આ સમાય જેનું પ્રયોજન છે તે સામાયિક છે, નિષ્કષાર્થ આન એ છે કે, સર્વ સાવદ્યોગોને પરિત્યાગ કરવો એ જ સામાયિક છે. આ સામાયિક ઈવર અને યાવકષિકના ભેદથી બે પ્રકારે છે. સામાયિકને પ્રથમ ભેદ ભરત અને એરવત ક્ષેત્રમાં પ્રથમ તીર્થંકર અને ચરમ તીર્થંકરના તીર્થ કાળમાં થાય છે. કેમકે, ત્યાં છેદેપસ્થાપનિય ચારિત્રને સદ્ભાવ હોવાથી “સામાયિક” આ પ્રકારનો વ્યપદેશ થતું નથી. યાવકથિક જે સામાયિકને બીજો ભેદ છે તે બાકીના બાવીસ તીર્થકરોના તીર્થકાળમાં અને મહા વિદેહમાં દેપસ્થાપના અભાવ હોવાથી “સામાયિક આ પ્રમાણે વ્યપદેશ સંપૂર્ણ જીવન સુધી પણ થાય છે. સાતિચાર સાધુની અથવા નિરતિચાર શિષ્યની, અથવા ગરછાતરમાં રહેવાવાળા શિષ્યની અથવા તીર્થોત્તર સંબંધી શિષ્યની, અથવા તીથી. उत्तराध्ययन सूत्र:४
SR No.006372
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy