________________
१५२
उत्तराध्ययनसूत्रे अनेन च ये द्रव्यमेवेच्छन्ति, न तु तद्वयतिरिक्तांच रूपादीन् अविद्योपदर्शितानाहुस्तन्मतं निराकृतम् । ज्ञानतो हि विषयव्यवस्था भवति, रूपादिविनिर्मुक्तं द्रव्यं केनचित् कदाचिन्नावगतम् नाप्यवगम्यते वा. अतो द्रव्य विवर्त एवं रूपादयो न तु तात्त्विकाः केचन तद्भेदेन सन्ति । नन्ववं रूपादि विवों द्रव्यमित्यपि किं न कल्पते १ । अथ तथैव प्रतीतिः । एवं सति प्रतीतिरुभयत्र साधारणेत्युभयमुभयात्मकमस्तु । उसे मिथ्या कैसे माना जा सकता है । अतः गुणोंका आधार जो है वह द्रव्य है एवं (एक द्रव्याश्रिताः गुणाः) जो एक द्रव्यके ही आश्रय रहें नित्य द्रव्यके आश्रय रहें-मात्र द्रव्यके आश्रय रहें वे गुण हैं यद्यपि पर्याय भी द्रव्यके आश्रित रहती है परन्तु वह नित्य रूपसे द्रव्यके आश्रित नहीं रहती है और न वह मात्र द्रव्यमें ही रहती है गुणमें भी रहती है। इस कथनसे यह बात निमूल जाननी चाहिये जो ऐसा कहते हैं कि एक द्रव्य ही हैं द्रव्यसे भिन्न रूपादिक गुण नहीं हैं । रूपादिक गुण जो प्रतीत होते हैं वे केवल अविद्योपदर्शित हैं । क्यों कि विषयकी व्यवस्था ज्ञानसे होती है । रूपादिक गुणोंसे रहित द्रव्य किसीने भी आजतक जाना नहीं है और न ऐसा कोई जानता ही है अतः यह मानना चाहिये कि द्रव्य के विवर्तही रूपादिक गुण हैं, वे द्रव्यसे भिन्न नहीं हैं । यदि द्रव्यसे भिन्न वे माने जावें तो उनकी वास्तविक सत्ता ही साबित नहीं होती है। इसी तरहसे रूपादिक गुणोंका विवर्त द्रव्य है ऐसा कथन भी अनुचित नहीं है । तात्पर्य यह है कि द्रव्य विवर्त रूपादिक और रूपादिक द्रव्य छे. भने २ एकद्रव्याश्रिताः गुणाः मे द्र०यना माश्रये २७-नित्य द्र०यना माश्रये રડે-માત્ર દ્રવ્યના આશ્રયે રહે તે ગુણ છે. જો કે, પર્યાય પણ દ્રવ્યની આશ્રિત રહે છે. પરંતુ તે નિત્યરૂપથી દ્રવ્યની આશ્રિત રહેતી નથી. અથવા ન તો તે માત્ર દ્રવ્યમાં જ રહે છે. ગુણમાં પણ રહે છે. આ કથનથી એ વાત નક્કી જાણવી જોઈએ. જે એવું કહે છે કે, એક દ્રવ્ય જ છે, દ્રવ્યથી ભિન્નરૂપાદિક ગણ નથી, રૂપાદિક ગુણ જે દેખાય છે તે કેવળ અવિદ્યપદર્શિત છે. કેમકે વિષયની વ્યવસ્થા જ્ઞાનથી જ થાય છે. રૂપાદિક ગુણેથી રહિત દ્રવ્ય કેઈએ આજ સુધી જાણેલ નથી, તેમ ન તે એવું કોઈ જાણે છે. આથી એ માનવું જઈએ કે, દ્રવ્યના વિવર્ત જ રૂપાદિક ગુણ છે, એ દ્રવ્યથી ભિન્ન નથી. જે દ્રવ્યથી ભિન્ન માનવામાં આવે તે તેની વાસ્તવિક સત્તા જ સાબિત થતી નથી. આ રીતે રૂપાદિક ગુણોનું વિવર્ત દ્રવ્ય છે, એમ કહેવું પણ અનુચિત નથી. તાત્પર્ય એ છે કે, દ્રવ્ય વિવર્ત રૂપાદિક અને રૂપાદિક વિવર્ત
ઉત્તરાધ્યયન સૂત્ર : ૪