SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० २८ द्रव्यादिलक्षणवर्णनम् १३९ कृतम्, तथाहि - अन्तः सुखादिप्रतिभासवद् बहिः स्थूलप्रतिभासस्यापि स्वसंविदितस्वात् न च युगपद् वेद्यमानयोरेकस्य तात्विकत्वमितरस्य तु अन्यथात्वमितिनिमित्तं विना कल्पयितुं शक्यम् । अथैकत्राविद्योपदर्शितत्वं तत्कल्पने निमित्तं तन्नयतस्तदितरत्राऽपि किं न कल्प्यते ? निमित्तं विना कल्पनाया उभयत्राविशेषात् तथा च ज्ञानस्याप्यभावेन सर्वशून्यतापत्तिरित्यलं प्रसङ्गेन ॥५॥ , ऐसा कहना किसी का ठीक नहीं है कारण कि जिस प्रकार अन्तरंग में सुखादिकों का प्रतिभास होता है उसी प्रकार बाहर में भी स्थूलपदार्थों का प्रतिभास होता है । यह स्थूलपदार्थोंका प्रतिभास भी स्वसंविदित है । तात्पर्य कहने का यह है कि ज्ञान स्व पर का निश्चायक माना गया है। जिस प्रकार अन्तः संवेदन स्वपर व्यवसायी है उसी प्रकार बाह्यसंवेदन भी स्वपर व्यवसायी माना गया है। अथवा अन्तः सुखादि प्रतिभास जिस तरह स्वसंविदित होता है उसी प्रकार स्थूलपदार्थों का प्रतिभास भी स्वसंविदित होता है। ऐसी स्थिति में एकमें तात्त्विकता और अपरमें अतात्त्विकता मानना यह ठीक नहीं है । यदि कहा जावे कि स्वसंविदित प्रतिभास ही वास्तविक हैं उस प्रतिभास में विषयरूप से पड़नेवाले पदार्थ वास्तविक नहीं है कारण कि ये अविद्योपदर्शित हैं सो ऐसा कहना भी ठीक नहीं है कारण कि इस प्रकार के कथन से ज्ञान का भी अभाव सिद्ध हो जावेगा - बिना पदार्थ के तद्विषयक ज्ञान का અંતર'ગમાં સુખાર્દિકાના પ્રતિભાસ થાય છે. એજ પ્રમાણે મહારમાં પણ સ્થૂલ પદાર્થોના પ્રતિભાસ થાય છે. આ સ્થૂળ પદાર્થોને પ્રતિભાસ પણ સ્ત્રસવિદિત છે. કહેવાનુ તાત્પ એ છે કે, જ્ઞાન સ્વ અને પરતું નિશ્ચયાત્મક માનવામાં આવેલ છે. જે પ્રમાણે અંતઃ સ ંવેદન સ્વ અને પરના વ્યવસાયી છે. એજ પ્રમાણે ખા સંવેદન પણુ સ્વ અને પરના વ્યવસાયી માનવામાં આવેલ છે. અથવા અન્તઃ સુખાદિ પ્રતિભાસ જે રીતે સ્વ સવિદિત થાય છે એજ પ્રમાણે સ્થૂળ પદાર્થાના પ્રતિભાસ પણ સ્વવિદિત થાય છે. એવી સ્થિતિમાં એકમાં તાત્વિકતા અને ખીજામાં અતાત્વિકતા માનવી એ ઠીક નથી. જો કહેવામાં આવે કે, સ્વ સ'વિનિંત પ્રતિભાસ જ વાસ્તવિક છે. એ પ્રતિભાસમાં વિષયરૂપથી પડવાવાળા બાહ્ય પદાર્થી વાસ્તવિક નથી. કારણ કે, એ અવિદ્યોપર્શિત છે. તે એવુ’ કહેવુ. પણ ઠીક નથી. કારણ કે, આ પ્રમાણે કહેવાથી જ્ઞાનને પણ અભાવ उत्तराध्ययन सूत्र : ४
SR No.006372
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy