SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका. अ. २६ प्रतिलेखनायामविराधकत्वप्रदर्शनम् ८५ प्रतिलेखनां कुर्वन् मुनिर्मिथः कथादौ संलग्नचित्ततया प्रमादवशगः प्रतिलेखनाकाले हस्तसंचालनेन जलभृतं घटादिकमपि प्रलोठयेत् । ततस्तज्जलेन मृदग्निवीजकुन्थ्वादयोऽवश्यमेव प्लाविता भवेयुः। यत्र चाग्निस्तत्रावश्यं वायुरिति षडजीवनिकायानामपि विराधना भवेत् । इयं द्रव्यतो विराधना। भावतस्तु प्रमत्ततयाऽन्यथापि आत्मसंयमविराधको भवति । अतः प्रतिलेखनाकाले मिथः कथादीनां हिंसाहेतुत्वात् तानि साधुभिः सर्वदा परिहरणीयानीति ॥२९॥३०॥ भावार्थ-कुंभकार आदिकी शाला आदिमें स्थित मुनि प्रतिलेखना को करता हुआ यदि परस्परमें कथा आदिके करनेमें संलग्न-चित्त हो जाता है तो ऐसी स्थितिमें प्रमादके वशवर्ती हुए उस मुनिसे प्रतिलेखना करते समयमें हस्तसंचालन द्वारा जलभृत घटादिक भी गुडक सकते हैं। उनके गुड़क जानेसे मिट्टी, अग्नि, बीज एवं कुन्थु आदिक जीवोंकी विरा धना होती है क्योंकि वे सब जीव उस पानीमें अवश्य प्लावित हो जाते हैं। जहां अग्नि होती है वहां अवश्य ही वायु होती है इस प्रकार प्रतिलेखनामें असावधान बना हुआ मुनि द्रव्यरूपसे षट्जीवनिकायका विराधक होता है। तथा भावकी अपेक्षा प्रमत्त होनेकी वजहसे वह आत्म और संयमका विराधक होता है । इस लिये प्रतिलेखनाके अवसर में "परस्पर ये कथा आदि करना हिंसाके कारण हैं" ऐसा जानकर साधुको इनका परिहार करना चाहिये ॥ २९ ॥ ३० ॥ ભાવાર્થકુંભાર આદિની શાળા આદિમાં સ્થિત મુનિ પ્રતિલેખના કરતી વખતે જે પરસ્પરમાં વાતે આદિ કરવામાં સંલગ્નચિત્ત બની જાય છે ત્યારે પ્રમાદવશવર્તી બનીને તેવી સ્થિતિમાં તે મુનિથી પ્રતિલેખન કરતી વખતે હાથના સંચાલનથી જળ ભરેલ પાત્ર પણ ઢળાઈ જાય છે, એના ઢળી જવાથી भाटी, मनि, मी, अने. या मालिवानी विराधना थाय छे. भो, એ સઘળા જીવ એ પાણીમાં અવશ્ય ભીંજાઈ જાય છે. જ્યાં અગ્નિ હોય છે, ત્યાં અવશ્ય વાયું હોય છે. આ પ્રમાણે પ્રતિલેખનામાં અસાવધાન બનેલ મુનિ દ્રવ્યરૂપથી ષટ્રજીવનીકાયના વિરાધક બને છે. તથા ભાવની અપેક્ષા પ્રમત્ત હેવાને કારણે તે આત્મા અને સંયમના વિરોધક બને છે. આ માટે પ્રતિ લેખનાના અવસરમાં “પરસ્પર આવી વાર્તા વગેરે કરવી હિંસાનું કારણ છે.” એવું જાણીને સાધુએ તેને પરિહાર કર જોઈએ. મારલાયો उत्तराध्ययन सूत्र:४
SR No.006372
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy