SearchBrowseAboutContactDonate
Page Preview
Page 975
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. २३ श्रीपार्श्वनाथचरितनिरूपणम् ९६३ कलानुष्ठानस्य धर्मस्य च शिक्षाव्रतरूपत्वादांत, तद्विषये प्रथमः प्रश्न । सकलानुष्ठानानि लिङ्गतः पाल्यानीति ततो लिंङ्गविषये द्वितीयः प्रश्नः २ । लि. सत्यप्यनिर्जितेष्वात्मादिशत्रुषु न शक्यन्तेऽनुष्ठानानि सुखेन पालयितुम्, अतः शत्रुजयविषये तृतीयः प्रश्नः ३। तेषु शत्रुष्वपि कषाया एक्ोत्कटा स्तदात्मको च गण कृत कृत्य बन जाते हैं इससे "सिद्धि" भी इसका एक नाम है। यह स्थान ठीक लोक के अग्रभाग में स्थित है अतः 'लोकोन' भी इसका एक नाम हो गया है। शाश्वतसुख का कारण होने से "क्षेम' उपद्रवों का अभाव होने से "शिव", जन्म, जरा, मरण, क्षुधा एवं पिपासा आदि की यहां पर जीवों को बाधा नहीं होती हैं इससे इसको "अबाध” कहा गया है। वहां का निवास नित्य होने से "शाश्वतवास" कहा गया है। केशी कुमार श्रमगने ये जो सब बारह १२ प्रश्न अनुक्रम से किये हैं उनका अभिप्राय इस प्रकार है-जितने भी अनुष्ठान होते हैं वे सब धर्म के लिये होते हैं तो धर्म शिक्षात्रतरूप है इस लिये उसके विषय में केशीश्रमण ने सर्व प्रथम "चाउज्जामो य धम्मो” इत्यादि से धर्म विश्यक प्रश्न किया हैं ।। सकल अनुष्ठानों को पालन करने का कोई न कोई लिङ्ग अवश्य हुआ करता है, इसलिये इसी अपेक्षा से "अचेलगो य” इत्यादि से लिङ्ग विषयक द्वितीय प्रश्न किया है ।। लिङ्ग धारण कर भी लिया परंतु यदि आत्मादिक शत्रओं पर विजय प्राप्त न की जावे तो अनुष्ठानों का मलिन सम्यक प्रकार से नहीं हो सकता પણ કહેવામાં આવેલ છે. એને પ્રાપ્ત કરીને પ્રાણીગણ કૃત કૃત્ય બની જાય છે. આથી “સિદ્ધિ પણ એનું એક નામ છે. એ સ્થાન ઠીક લોકના અગ્રભાગમાં સ્થિત છે આથી “કાગ્ર” પણ એનું એક નામ થઇ ગયેલ છે. શાશ્વત સુખનું કારણ હોવાથી “ક્ષેમ” ઉપદ્રને અભાવ હેવાથી “શિવ” જન્મ, જરા, મરણ. ભૂખ અને તરસ આદિની ત્યાં જેને બાધા થતો નથી. આથી તેને “અબાધ” કહેવામાં આવે છે. ત્યાં નિવાસ નિત્ય હોવાથી “શાશ્વતવાસ” કહેવામાં આવેલ છે. કેશી કુમાર પ્રમાણે આ જે સઘળા ૧૨ બાર પ્રશ્નને અનુક્રમથી કહેલ છે. તેને અભિપ્રાય આ પ્રકારે છે––જેટલા પણ અનુષ્ઠાન હોય છે તે સઘળાં ધર્મના માટે જ હોય છે તથા ધર્મ શિક્ષાવ્રત રૂપ છે. આથી तेना विषयमांशी श्रम साथी पडसा "चाउजामा य धम्मे छत्याथी धम વિષયક પ્રત કહેલ છે. ૧ સઘળા અનુષ્ઠાનોને પાલન કરવામાં કઈને કઈ લિંગ अवश्य डाय छे. मा भाटे मे अपेक्षाथी "अचेलगा य"त्य हिथी nि विषय બીજો પ્રશ્ન કરેલ છે! રિા લિંગ ધારણ કરી પણ લીધું પરંતુ જો આત્માદિક શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરવામાં ન આવે તો અનુષ્ઠાને સંપૂર્ણ સમ્યક પ્રકારથી થઈ ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy