SearchBrowseAboutContactDonate
Page Preview
Page 897
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. २३ श्रीपार्श्वनाथचरितनिरूपणम् स्त्यपरो यो मां रक्षितुं समर्थः । अतोऽहमेनमेव करुणासागरं शरणीकुर्याम् । इत्थं विचिन्त्य कमठासुरो मेघं संहृत्य पार्श्वप्रमोश्चरणयोः प्रपतितः सन् वदति-- हे भगवन् ! ममामुमपराध क्षमस्वे' त्युक्तवा स्वकीयं स्थानं गतः। नागेन्द्रोऽपि भगवन्तमुपसर्गरहितं ज्ञात्वा तं प्रणम्य स्वस्थानं गतः। प्रातःकाले भगवानपि तता विहारं कृतवान् । इत्थं विहरमाणो भगवान् सप्ताशीति ८७ तमे दिवसे पुनर्वाराणसीनगरीसमीपस्थबहिरुधाने समागतः। तत्राष्टाशीतितमे ८८ दिवसे ध्यानस्थितस्य भगवतः मूर्योद्गमनकाले केवलज्ञानं संजातम् । तदा सर्वेषामिन्द्राणामासनानि चलितानि । ततोऽवधिज्ञानेन सर्व देवेन्द्राः प्रभोः केवलज्ञानप्राप्ति विज्ञाय स्वस्वानुचरैः सह तत्र समागताः । तत्र ते समवसरणं कृतवन्तः । तत्र अब इस संसार में करुणा के सागर इन प्रभु के अतिरिक्त ऐसा है भी नहीं जो मेरी रक्षा करने में समर्थ हो । अतः मेरी भलाइ इसी में है कि मैं इनकी ही शरण अंगीकार करूँ। इस प्रकार विचार कर उस असुर ने विकुर्वित उन मेघों को संहृत कर लिया और पार्श्व प्रभु के चरणों में जाकर पड गया। प्रभु के चरणों में पड कर उसने उनसे इस अपराध की क्षम याचना की पश्चात् वह वहां से अपने स्थान पर चला गया। प्रातःकाल जब हुआ तब प्रभु भी वहाँ से विहार कर गये। विचरते २ भगवान् सत्तासी ८७ वें दिन पुनः वाणारसी नगरी के समीप बाहिर उद्यान में आकर विराजे। अठासी ८८ वें दिन उनको ध्यानावस्था में बैठे हुए सूर्योदय के समय में केवलज्ञान प्राप्त हुआ। उस समय समस्त इन्द्रो के आसन कंपायमान हुए इससे उन्हों ने अवधिज्ञान द्वारा प्रभुको केवल ज्ञान उत्पन्न हुआ जानकर बडा आनंद मनाया। तथा સાગર પ્રભુના અપરાધથી મને બચાવી શકે તેવું આ જગતમાં બીજું કોઈ પણ નથી. આથી મારું ભલું તે એમાંજ છે કે, હું એમના શરણે જાઉં. આ પ્રકારનો વિચાર કરીને એ અસુરે મેઘોને પોતપોતાના સ્થાને મોકલી દીધા. અને પાર્શ્વનાથ પ્રભુના ચરણમાં જઈને પડી ગયે. પ્રભુના ચરણમાં પડીને તે અસુરે પોતાના અપરાધની ક્ષમા માગી. અને પછી તે ત્યાંથી પોતાના સ્થાને ચાલ્યા ગયે. સવાર થયું એટલે પ્રભુ પણ ત્યાંથી વિહાર કરી ગયા. વિચરતાં વિચરતાં ભગવાન સત્યાસીમા ૮૭ દિવસે વારાણસી નગરીની પાસે બહારના ઉદ્યાનમાં પહોંચ્યા. અઠયાશીમાં ૮૮ દિવસે ધ્યાનાવસ્થામાં બેઠેલા એ પ્રભુ પાર્શ્વનાથને સૂર્યોદયના સમયે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. આ સમયે સઘળા ઇન્દ્રોનાં સ્થાન કંપાયમાન બન્યાં આથી તેમણે અવધિજ્ઞાન દ્વારા પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયાનું જાણીને ઘણે જ આનંદ उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy