SearchBrowseAboutContactDonate
Page Preview
Page 878
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तरध्यायन भगवान् मनस्येवमचिन्तयन-प्रथमं दूतमुवाद, सन्दिशामि प्रतिनिवर्तयितुम् । यद्यसौ न निवतिष्यते, तदैवान्योपायालम्बनं करिष्यामि । एवं विचिन्त्य स भगवान् तत्समीपे दूतं प्रेषितवान् । दूतोऽपि यवनराट् समीपे गत्वा दुर्मदं तं यवनराजमेवमब्रवीत्-राजन् ! श्री पार्श्वनाथो मम मुखाद् भवन्तमेवमादिशति'अयं प्रसेनजिद्राजा मम तातचरणानां शरणागतः। अतस्त्वया कुशस्थलपुरावरोधनं परित्यज्य स्वराज्यं प्रति प्रस्थातव्यं, यदि वाञ्छसि कल्याणम्। वां प्रत्यभ्युद्यतं तातं विनयादिना सान्त्वयित्वाऽहं त्वां रक्षितुमनाः स्वयमागतः । अतो भूयोभूयस्त्वां शिक्षयामि-यदि वाञ्छसि कल्याणं, तर्हि मम सन्देशश्रवणयथायोग्य स्थान में वहां पर ठहरा दिया। जब सब व्यवस्थितरूप से ठहर गये तब प्रभु ने मनमें ऐसा विचार किया कि सर्वप्रथम दत भेजकर यवनराज को यह संदेश भिजवाना चाहिय कि तुम यहां से वापिस अपने घर पर लौट जाओ। जब वह यह नहीं मानेगा तब अन्य उपाय का मुझे अवलम्बन करना योग्य होगा। ऐसा विचार कर प्रभु ने उसके पास अपना एक दूत भेजा। इतने जाकर उस दुर्मद यवनराज से कहा-हे राजन् श्री पार्श्वनाथ ने मेरे मुख द्वारा आपको यह संदेश दिया है-कि राह प्रसेनजित राजा मेरे पिता की शरण में आया हुआ है-अतः तुम कुशस्थलपुर को छोड़कर अपने राज्य में वापिस लौट जाओ इसी में तुम्हारा भला है । पिताजी स्वयं तुम्हारा साम्हना करने के लिये आरहे थे, परंतु मैं ने अनुनय-विनय करके उनको शांत कर दिया है और तुम्हारी रक्षा करने के अभिप्राय से मैं स्वयं आया हूं। मैं बार २ तुम को समझाता हूं कि यदि अपनी भलाई चाहते हो तो मेरे વ્યવસ્થિત રૂપથી ગોઠવાઈ ગયા ત્યારે પ્રભુએ મનમાં એ વિચાર કર્યો કે, સહા પહેલાં દૂતને મોકલીને યવનરાજાને એ સંદેશ મોકલે કે, તમે અહીંથી તમારા સ્થાન ઉપર પાછા ચાલ્યા જાવ જે એ આરીતે ન માને તો મારે બીજા ઉપાયનું અવલંબન કરવું જોઈએ. આ વિચાર કરીને પ્રભુએ યવનરાજની પાસે પિતાના એક દૂતને મોકલ્યા. દૂતે જઈને એ મદમાં છેકેલા એવા યવનરાજને કહ્યું કે, હે રાજન! શ્રી પાર્શ્વકુમારે મારી સાથે એવું કહેવડાવ્યું છે કે, આ પ્રસેનજીત રાજા મારા પિતાના શરણે આવેલ છે આથી તમારે કુશસ્થલપુર ઘેરે ઉઠાવીને પિતાના સ્થાને પાછા ચાલ્યા જવું જોઈએ એમાં જ તમારૂ ભલું છે રાજા પિતે જ તમારે સામને કરવા આવી રહેલ હતા પરંતુ મેં ઘણું જ વિનયની સાથે તેમને શાંત કરી દીધા છે. અને તમારું રક્ષણ કરવાના અભિપ્રાયે હું આવ્યો છું અને તમને એવી સમજણ આપું છું કે જે તમે તમારી ભલાઈ ચાહતા હો તે મારા આ उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy