SearchBrowseAboutContactDonate
Page Preview
Page 859
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. २३ श्रीपार्श्वनाथचरितनिरूपणम् कुलपतेरागमने विलम्ब सम्भाव्य नन्दा नाम सा सखी सुवर्णवाहुमेकस्यां पर्णकुट यां संस्थाप्य स्वयं तदागमनवृत्तान्तं रत्नावल्यै निवेदयितुं पद्मया सह गता। तस्मिन्नेव समये गालवोऽरि समागतः। नन्दा च सुवर्णबाहु समागमनवृत्तान्तं गालवाय रत्नावल्यै च न्यवेदयत् । अथ हृष्टो गालवः रत्नावली पद्मां नन्दां च सहादाय सुवर्णबाहुनृपस्यान्ति के समायातः। तमागतं दृष्ट्रा सुवर्णबाहुरभ्युत्थानेन तं तापसं सत्कृतवान् । गालवस्तं समभिनन्द्यैवमुवाच -राजन् ! इयं मम भागिनेयी पद्मा। इमां भार्यात्वेन स्वीकरोतु। इयं तब भार्या भविष्यतीति नैमित्तिकेन सन्दिष्टम् । इत्थं गालववचन श्रुत्वा दृष्ःसुम्बन कहा-यही महाराज सुवर्णबाहु हैं। मुनकर नंदा का हृदय अत्यन्त हर्षित हो गया। वह कुलपति के आने की प्रतीक्षा करने लगा-परंतु जब उनके आने में उसको विलम्ब दिखलाई दिया, तो वह सुवर्णबाहु राजा को एक पर्णकुटी में ठहराकर स्वयं उनके आनेकी खबर देने के लिये रत्नावली के पास पनाको लेकर चली गई। इसी समय कुलपति गालव भी आ गये। नंदाने सुवर्णबाहु के आने के समाचार इन दोनों को मुना दिये । कुलपति प्रसन्न होकर रत्नावली रानी, पद्मा एवं नंदा को साथ लेकर सुवर्णबाहु राजाके पास चले आये। जब राजाने कुलपति कों आते हुए देखा तो वह उनके सत्कार के निमित्त उठकर उनको अपने पास ले आया, सत्कृत होकर कुलपतिने भी राजाका अभिनंदन करते हुए कहा-राजन् ! यह पद्मा मेरि भानजी है। अतः आप इसको अपनी भार्या बनाने के लिये स्वीकार करें। यह आपकी भार्या होगीકહ્યું કે, આજ મહારાજ સુવર્ણબાહુ છે. સાંભળીને નંદાનું હૃદય અત્યંત હર્ષિત બની ગયું. રાજા કુળપતિના આવવાની પ્રતીક્ષા કરવા લાગ્યા. પરંતુ જ્યારે એમના આવવામાં એને વિલંબ જણાયો ત્યારે નંદાએ સુવર્ણબાહુ રાજાને એક પર્ણકુટીમાં બેસાડીને તે તેના આવવાની ખબર આપવા માટે પદ્માને પિતાની સાથે લઈને રત્નાવલીની પાસે પહોંચી ગઈ. આ સમયે કુળપતિ ગાલવ પણ આવી પહોંચ્યા. નંદાએ સુવર્ણ બાહુના આવવાના સમાચાર એ બન્નેને આપ્યા. કુળપતિ આથી પ્રસન્ન બન્યા અને રત્નાવલી રાણી, પન્ના અને નંદાને સાથે લઈને સુવર્ણ બાહુ રાજાની પાસે પહોંચ્યા. જ્યારે રાજાએ કુળપતિને આવતાં જોયા તે તે તેમને સત્કાર કરવા ઉભા થઈને સામે આવ્યા. રાજાએ કુળ પતિને વંદન કર્યું. આ પછી પર્ણકુટીમાં આવી કુશળ વર્તમાન પૂછયા પછી કુળપતિએ કહ્યું કે રાજન! આ પદ્મા મારી ભાણેજ છે. આપને હું તે સોંપું છું તે આપ એને પત્ની તરીકે સ્વીકાર કરે. આ આપની પત્ની થશે એ થોડા દિવસ ઉપર એક જ્યોતિષીએ પૂછવાથી उत्तराध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy