SearchBrowseAboutContactDonate
Page Preview
Page 834
Loading...
Download File
Download File
Page Text
________________ - - ८२२ उत्तराध्ययनसूत्रे त्वात कमठः पुरोहितपद प्राप्तवान् । मरुभूतिन्तु हृद्गतसंयमग्रहणाभिलाषा विषयानभिलाषो निरन्तरं धर्मकमरत एव तस्थौ। __ अथान्यदा कमठो लघुभ्रातृपत्नी रमणीयाकृति नवयौवना वसुन्धरां दृष्ट्वा नितरां मन:क्षाभ प्राप्तवान् । कामवशविलुप्तलजः प्रकृत्या परस्त्रीलम्पटः कमठस्तस्यामासक्तो जातः । तयोरिदं दुष्कृत्यं वरुणा विज्ञाय देवराय मरुभूतये सर्व निवेदितवती । तस्या वचनं श्रुत्वा मरुभूतिः स्वयं प्रत्यक्षीकर्तु ज्येष्ठभ्रातः की वजह से माकर स्वर्गलोक में गई । राजाने विश्वभूति का पुरोहितपद मरु से बड़ा होने के कारण कमठ को दिया । छोटाभाई जो मरुभूति कुमार था वह संयमग्रहण की अभिलाषा मन में धारण करता हुआ निरन्तर धर्मकर्म में लवलीन बनकर अपने समय को व्यतीत करने लगा। इसका चित्त विषयसेवन की ओर नहीं था। एक दिन की बात है कि कमठ अपने लघुभ्राता की पत्नी वसुन्धरा को जो अपने रूपराशि से रति को भी लज्जित करती थी तथा युवती थी देखकर चलित चित्त हो गया। वसुन्धरा में आसक्तचित्त होकर इसने अपनी लन्ना के बाने को उतारकर फेंक दिया । परस्त्री लंपटों के लिये स्वभावतः यह रोग होता है जो लज्जा जैसी सुन्दर चीज उनके पास देखने को नहीं मिलती है । वसुन्धरा एवं अपने पति के दुष्कृत्य का प्रामाणिक पता प्राप्तकर कमठ की स्त्री वरुणाने उन दोनों के इस गुप्तप्रेम की कहानी को अपने देवर मरुभूति से कह दिया । अपनी भाभी એમની પત્ની કે જેનું નામ અનુદ્ધર હતું તે પણ પૂણ્યકાર્ય કરવાના કારણે મરીને સ્વર્ગલોકમાં ગઈ રાજાએ વિશ્વભૂતિનું પુરેહિત પદ તેના મોટા પુત્ર કમઠને આપ્યું. એનો નાનો ભાઈ જે મરૂભૂતિકુમાર હતું તે મનમાં સંયમની અભિલાષા ધારણ કરીને નિરંતર ધર્મકર્મમાં લવલીન બની સમય વિતાવતો હતે. તેનું ચિત્ત વિષય સેવનના તરફ ન હતું. એક દિવસની વાત છે કે, કમઠ પિતાના નાના ભાઈની પત્ની વસુન્ધરા કે જે પિતાના સુંદર એવા રૂપને કારણે રતિને પણ લજજીત કરતી હતી તે સર્વાગ સુંદર યુવતી હતી તેને જોઈને કમઠ ચલિતચિત્ત બની ગયે. વસુંધરામાં આસMચિત્ત થઈને તેણે પિતાની લજજાના બાનાને ઉતારીને ફેંકી દીધું. પરસ્ત્રી લંપટોમાં સ્વભાવતઃ આ રોગ હોય છે. કે લજજા જેવી સુંદર ચીજ એમની પાસે જોવામાં આવતી નથી. વસુંધરા અને પિતાના પતિના દુષ્કૃત્યની પૂરેપૂરી હકીકત કમઠની સ્ત્રી વરૂણને મળતાં તેણે એ બન્નેના ગુપ્તપ્રેમની કહાણને પિતાના દેર મરૂભૂતિ પાસે રજુ કરી દીધી. પિતાની ભાભીનાં વચનને સાંભળીને મરૂભૂતિએ उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy