SearchBrowseAboutContactDonate
Page Preview
Page 685
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. २२ नेमिनाथचरित्रनिरूपणम् ६७३ " स्विन्याः राज्ञ्याः पुत्रो जैनधर्मरतो गुणवान् सुमित्रो नाम, एका पुत्री च कुसुमश्रीर्नाम या कलिङ्गदेशाधिपतये कनकसिंहाय दत्ता अपराया भद्रा राज्याः पुत्रच्छद्मपरायणो दुर्गुणानामाकरो विनयवर्जितो धर्मरुचिरहितः पद्मनामाऽऽसीत् । स्वपुत्रसपत्नीपुत्रयोरेवं महदन्तरं दृष्ट्वा भद्रा मनस्यचिन्तयत् - सतिसुमित्रे मम पुत्रो न कदापि राज्यं प्राप्स्यति, अतो मया कोऽपि यत्नः कर्तव्यो येन मम पुत्रस्य राज्यप्राप्तिर्भवेत् इति चिन्तयित्वा साऽन्यदा सुमित्राय राजकुमाराय विषमं मिदात् । विषपानानन्तरं सुमित्रो मूच्छितोऽभवत् । तन्मूच्छवृत्तान्तं समुपलभ्य भृशमाकुलस्तत्पिता सुग्रोवभूपो वैद्यैः सह तत्रागतः । मन्त्रादिभिर्बहुधोपनाम सुमित्र था सुमित्र गुणवान एवं जिनधर्मका भक्त था सुमित्र की एक बहिन थी जिसका नाम कुसुमश्री था । राजा सुग्रीव ने इसको कलिङ्ग देश के अधिपति कनकसिंह को दी थीं । भद्रा नाम की जो दूसरी सुग्रीव की धर्मपत्नी थी उसके भी एक पुत्र था इसका नाम पद्म था । यह महा छलकपटी तथा दुर्गुणों की खान था । अविनयी एवं धर्मरुचि से सर्वथा रहित था । भद्राने अपने पुत्र पद्म और सपत्नी के पुत्र सुमित्र में इस तरह बडा भारी अन्तर देखकर विचार किया - सुमित्र के रहने पर मेरे पुत्र को राज्य का अधिपति होना सर्वथा असंभव है । अतः इस शल्य को जैसे बने शीघ्र ही मार देना चाहिये- इसी में पद्म का हित है। ऐसा विचार कर उसने सुमित्र राजकुमार को विषम विष दे दिया । विषपान करते ही सुमित्र मूच्छित हो गया । सुग्रीव को जब यह खबर लगी तो वह वैद्यों को साथ में लेकर अत्यंत आकुलित वन घटना स्थल રાણીયા હતી. મેાટી યશસ્વનીને એક પુત્ર હતા જેનુ નામ સુમિત્ર હતુ. સુમિત્ર ગુણવાન અને જૈનધર્માંના ભક્ત હતા. સુમિત્રને એક બહેન હતી તેનું નામ કુસુમશ્રી હતું. રાજા સુગ્રીવે તેને કલીગ દેશના અધિપતિ કલિંગસિંહને આપેલ હતી. ભદ્રા નામની સુગ્રીવની જે બીજી પત્ની હતી તેને પણ એક પુત્ર હતે તેનું નામ પદ્મ હતું. તે મહા છળકપટી અને દુર્ગુણની ખાણ હતા. અવિનયી અને ધર્માંચીથી સંથા રહિત હતા. ભદ્રાએ પોતાના પુત્ર પદ્મ અને યશસ્વિનીના પુત્ર સુમિત્રમાં આ પ્રમાણેના ભારે અંતર જોઇને વિચાર કર્યો કે, સુમિત્રના રહેવાથી મારા પુત્રનું રાજ્યના અધિપતિ થવું સર્વથા અસભવ છે. આથી આ સુમિત્રને જેમ ખને તેમ દૂર કરી દેવા જોઇએ. આમાં જ મારા પુત્ર પદ્મનુ' હિત છે. આવા વિચાર કરી તેણે સુમિત્ર રાજકુમારને વિષમ વ્હેર આપી દીધું. ઝહેર અપાતાં જ સુમિત્ર મૂતિ બની ગયા. સુગ્રીવને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તે વૈદ્યોને સાથે લઈને અત્યંત વ્યાકુળચિત્તવાળા બનીને જ્યાં સુમિત્ર મૂઐિત ૮૫ ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy