SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययनसूत्रे प्रभाते हस्तिपका वीतमदान् तान् गजान अनानिव पौरुषहीनान् दृष्ट्वा ससंभ्रान्ता राज्ञः समीपे समागत्य सर्व वृत्तान्तं निवेदितवन्तः। ततस्त्वरितमेव राजा हस्तिवैद्यान् हस्तिनां चिकित्सार्थ हस्तिशालायां प्रेषितवान् । हस्तिवेद्याश्चिरित्सां कृत्वा तान् गजान् नीरोगान् कृतवन्तः। ततस्ते हस्तिवैद्या राज्ञः समोपे समागत्यैवमुक्तवन्तः-स्वामिन् ! गन्धद्विपविष्मूत्रगन्धमाघ्राय स्वकीया गजा निर्मदा जाताः । अन्यथा तु एवंविधरोगस्य संभावनैव नास्ति । गन्ध द्विपस्तु चण्डप्रद्योतस्यैवास्ति, मन्ये स रात्रौ समागतः। राजाज्ञया लोका अनल गिरिकर देखते हुए खडे थे। प्रात: काल होते ही जब महारतोंने इस दृश्य को देखा अर्थात् हाथियों को निर्मद बकरों के समान पौषहीन देखा तो संभ्राना हो कर वे राजा के पास दौडे गये और यह मय समाचार उन्होने राजा से सुनाया। राजाने ज्यों ही हाथियों की इस प्रकारकी दयाजनक स्थिति सुनी तो उसने शीघ्र ही हस्तिीशाला में हाथियों की चिकित्सा करने वाले वैद्योंको उन हाथीयों की चिकित्सा करने के निमित्त भेज दिया। उन्होंने जाकर बड़ी सावधानी से चिकित्सा करके उनको नीरोग बना दिया। पश्चात् राजा के पास जाकर उन्होंने इस प्रकार कहा-महाराज! ये सब आपके हाथी गंध हाथी के मलमत्र की गंधको सूंघने से हो निर्मद हुए हैं। नहीं तो इस प्रकार के रोग से ग्रसित हो जानेकी तो इनमें संभावना ही नहीं हो सकती है। गंधहस्तीका अधिपति इस समय यदि कोई है तो वह एक चण्डप्रद्योतन राजाही हैं। मालूम पडता है वह हस्ती यहां रात्रि में आया है। સવાર થતાંજ મહાવતેએ જયારે આ દેખાવને જોયે. અને હાથીને મદવગરના બકરીના જેવા જોયા ત્યારે સબ્રાંત બનીને રાજાની પાસે દેડી ગયા. અને આ સઘળા સમાચાર તેમણે રાજાને સંભળાવ્યા. રાજાએ જ્યારે હાથીઓની આવા પ્રકારની દયામય સ્થિતિ સાંભળી તે તેમણે તુરત જ હાથીઓની ચિકિત્સા કરવાવાળા વદોને હાથીઓની ચિકિત્સા કરવા માટે મોકલી આપ્યા. તેઓએ ત્યાં પહોંચીને ઘણી જ સાવધાનીથી ચિકિત્સા કરીને તે હાથીને મૂળ સ્થિતિમાં લાવી દીધા. પછીથી રાજા પાસે જઈને તેમણે એ પ્રમાણે કહ્યું-મહારાજ ! આપના આ સઘળા હાથી ગંધહાથીના મળમૂત્રની ગંધને સુંઘવાથીજ નિર્માદ થયા છે. આ સિવાય આવા રેગથી સપડાઈ જવાની કેાઈ પણ સંભાવના રહેતી નથી. ગંધહસ્તીના અધિપતિ જે આ સમયે કોઈ પણ હોય તો તે એક એડપ્રદ્યોત રાજાજ છે ખબર પડે છે કે, તેમને એ હાથી રાત્રીના વખતે અહીંયા આવેલ છે. જ્યારે આવી વાત તે વૈદરાજે उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy