SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययनसूत्रे मारनन्दिनं सुवर्णकारं द्रुतं पञ्चशैलद्वीपे नेष्यति । तस्मै स सुवर्णकारः कोटि सुवर्णमुद्रादास्यतीति । डिण्डिमघोषं श्रुत्वा कश्चिद् वृद्धो नाविको जीवित निःस्पृहः समुद्यतस्तं पञ्चशैलद्वीपं नेतुम् । सुवर्णकारस्तस्मै कोटिसुवर्णमुद्रा ददौ । नाविकस्ता मुद्राः स्वपुत्रेभ्यो दया नावं सजीकृत्य परिपूर्ण शम्बलमादाय सुवर्णकारेण सह नौकायां समुपविष्टः। स नावं क्षेपयन् कियद्भिदिनैः समुद्रे विप्रकृष्टं पन्थानं समतिक्रम्य कष्टजनके समुद्रप्रदेशे समागतः। ततः स नाविकः कुमारनन्दिनं पृष्टवान् किमपि पश्यसि पुरस्तात् ? स पाह-पश्यामि श्यामं किमपि ! ततः नगर भरमें करवा कि “जो कोइ व्यक्ति कुमार नंदी सुवर्णकार को शिघ्र ही पंचशैल पर्वत पर पहूँवा देगा, उसके लिये वह एक कोटि सुवर्णमुद्रा प्रदान करेगा"। इस प्रकारकी जब घोषणा नगर में करवाई जा रही थी तब इसको सुनकर एक वृद्ध नाविक ने अपने जीवन से निस्पृह बनकर उसको पंचशैल पर पहुंचाने का वचन दिया, सुवर्णकार ने भी उसको घोषणा के अनुसार एक कोटी सुवर्ण मुद्राएँ प्रदान करदी। नाविक ने अब अपनी नाकाको सन्जित करना प्रारंभ किया। जब नौका अच्छी तरह सुसजित हो चुकी तब नाविक ने उन एक कोटी सुवर्णमुद्राओं को अपने पुत्रों को दे कर उनके रास्ते के योग्य शम्बल-भाते की तैयारी करवाई । जब परिपूर्ण पाथेय-भाता तैयार हो चुका तब सुवर्णकार को नौका में बैठा, कर वह नाविक वहांसे चला। चलते २ यह कितनेक दिनोंमें बहत दर तक पहुँच गया। जब ये दोनों चलते २ समुद्र के ऐसे प्रदेश में जा पहूँचे जो विशेष विकट था तब नाविक ने सुवर्णकार से कहा-क्या कुछ आगे दिखाता है । सुवर्णकारने વ્યક્તિ કુમારનદી સેનીને ઝડપથો પંચશૈલ પર્વત ઉપર પહોંચાડશે તેને એ એક કરોડ સુવર્ણમુદ્રાઓ આપશે ? રાજાએ આ પ્રકારની ઘોષણા કરવાને આદેશ આપે. એ ઘેષણ નગરમાં થઈ રહી હતી ત્યારે તેને એક વૃદ્ધ નાવિકે પિતાના જીવનના ભોગે પણ તેને પચલ પર્વત ઉપર પહોંચાડવાનું વચન આપ્યું, જેનોએ પણ તેને ઘેષણ અનુસાર એક કરોડ સુવર્ણમુદ્રાઓ આપી. નાવિકે આ પછી પિતાની નૌકાને તૈયાર કરવાનું શરૂ કર્યું. જ્યારે નૌકા સંપૂર્ણપણે તૈયાર થઈ ચૂકી ત્યારે એ નાવિક પોતાના પુત્રોને એ સુવર્ણ મુદ્રાઓ આપીને રસ્તાના ભાતા માટેની યોગ્ય વ્યવસ્થા કરવાનું સૂચવ્યું. જ્યારે ભાતા વગેરેની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ ત્યારે સેનીને નકામાં બેસાડીને એ નાવિક ચાલી નીકળ્યા. ચાલતાં ચાલતાં કેટલાક દિવસે તે ઘણે દૂર નીકળી ગયા. અને આગળ વધવાનો રિતે જ્યારે વિકટ આવ્યું ત્યારે તે નાવિકે સનીને કહ્યું-શું આગળ કાંઇ દેખાય છે? સેનીયે કહ્યું, उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy