SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ ३६६ उत्तराध्ययन सूत्रे सत्कारं च करिष्यामि ? निर्धनानामुदरपूर्तिरपि कष्टेन भवति, सचिवाऽपि तद्वाक्यमाकर्ण्य राज्ञे सर्व न्यवेदयत् । राजा तस्य चित्रकारस्य गृहं धनधान्यहिरण्यादिभिः पूरितवान् । शुभे दिवसे महता महोत्सवेन तया सह विवाहमकरोत् । स्त्रगृहागतायै तस्यै प्रासादं दासोदासादि परिवारं च ददौ । तस्य राज्ञो बहव्यो राज्ञ्य आसन् । स्त्र स्ववारानुसारेण एकैका राज्ञी राज्ञः शयनगृहे गच्छति । तस्मिन् दिने राज्ञा स्वशयनगृहे शयनार्थं कनकमञ्जरी समादिष्टा । सा मदनिकामिधानां स्वदासीं प्राह-हले ! यदा राजा प्रस्वध्यात्, तदा त्वं मां कथां आपको मालुम होना चाहिये कि मैं एक निर्धन व्यक्ति हूँ सो विवाह का उत्सव तथा राजाके समुचित सत्कार कैसे कर सकूंगा । आजकल तो प्रायः निर्धनों की उदरपूर्ति भी बडी कठिनता से होती है। सुनकर सचिव ने इन तमाम बातोंको आकर राजा से कहा । राजाने चित्रकार का घर धनधान्य एवं सुवर्ण आदि से भर दिया - जिसकी उसके यहां कमी थी राजाने उसकी सबकी सब तरह से पूर्ति कर दी। किसी भी वस्तु की उसके यहां कमी नहीं रहने दी । अब क्या था चित्रकार ने इस परिस्थिति से प्रसन्न होकर कनकमंजरी का विवाह राजाके साथ बडे ही उत्सवपूर्वक शुभवेला में कर दिया। उसके घर आते ही राजाने उसके लिये प्रासाद और दासी दास आदि सबका समुचित प्रबंध कर दिया। जिस दीन जितशत्रु कनकमंजरीको विवाहित करके घर पर लाया था उस दिन राजाके शयनगृह में जानेका उसी का बारा था । अपनी मदनिका दासी से उसने पहिले ही ऐसा कह दिया था कि- हे सखि ! जिस समय राजा सो जावें उस समय तुम मुझे कथा कहने નણુવુ જોઈએ કે, હું એક નિધન વ્યક્તિ છું. આ કારણે હું વિવાહના ઉત્સવ અને રાજાના સત્કાર કઈ રીતે કરી શકું ? આજકાલ તે નિ નાની ઉદરપૂતિ પણ ઘણી કઠિનતાથી થાય છે. આ સાંભળીને મંત્રીએ તમામ વાત આવીને રાજાને કહી. રાજાએ ચિત્રકારનુ ઘર ધન ધાન્ય અને સુવર્ણ આદથી ભરાવી દીધું જેની તેને ત્યાં કમીના હતી તે સઘળી વસ્તુઓ રાજાએ તેને ત્યાં પહેાંચાડી દીધી. કાઈ પણ વસ્તુની તેને ત્યાં કમીના ન રહી. પછી બાકી શું હતું? ચિત્રકારે આથી પ્રસન્ન બનીને કનકમ’જરીની સાથે વિવાહ કરીને રાજાએ તેના માટે અલગ મહેલ તથા દાસ દાસી આદિને પ્રબંધ કરી દીધા. જે દિવસે રાા જીતશત્રુ કનકમ જવીને પરણીને પેાતાને ત્યાં લઇ આવેલ એ દિવસે રાખના શયનગૃહમાં જવાને તેને વારા હતા. પેાતાની મદનિકા નામની દાસીને તેણે પહેલેથીજ કહીં રાખેલ હતું કે હું સખી ! જે સમયે ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy