SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययनसूत्रे ततः क्रियत्कालानन्तरं राजा पाह-सुभगे ! का स्वम् ? कथं चास्मिन् निर्जने वने एकाकिनी तिष्ठासि ? एवं राज्ञा पृष्टा सा सोत्कण्ठमेवमबवीत-सुभग ! त्वं पूर्व भवनस्थवेदिकायां मया विवाहं कुरु। तदनु स्वस्थतामुपगताऽहमारमनः सर्व वृत्तान्तं कथयिष्ये । कर्णरसायनं तद्वचनमाकर्ण्य सरसं भोजनमुपलभ्य बुभुक्षुरिव धराधिपो नितरां प्रमोदमुपगतः। ततस्तत्कथनानुसारेण राजा सन्ध्यासमये वेदिकायां तया सह गान्धर्वविवाहमकरोत् । निशाऽवसाने पातकालिकंकृत्यं विधाय सुखोपविष्टं राजान सा स्ववृत्तान्तं कथयितुं प्रवृत्ता। सा माह आसीदत्र भरतक्षेत्रे धनधान्यादि समृद्ध क्षितिप्रतिष्ठितपुरं नामकं नगरम् । तत्रासीद् जितशत्रु म राजा । स चैकदा चित्रशालां कारयित्वा सर्वान् चित्र कुछेक क्षणों बाद राजाने उस से कहा-हे सुभगे। तुम कौन हो और क्यों इस निर्जन वन में अकेली रह रही हो । राजाने जब ऐसा पूछा तो उसने बडी उत्कंठा से युक्त होकर ऐसा कहा-हे सुभग ! पहिले तुम इस भवन की वेदिका में मेरे साथ विवाह कर लो, पश्चात् स्वस्थ होकर मैं अपना समस्त वृत्तान्त तुम से कहूंगी। कर्णरसायनरूप उसके इस प्रकार वचन सुनकर राजा सरस भोजन की प्राप्ति से बुभुक्षुकी तरह अत्यंत पुलकित हुआ। संध्या के समय उसीके कहने के अनुसार राजाने वेदिका में उसके साथ गान्धर्व विधि से विवाह कर लिया। फिर रात्रि के अबसान होने पर प्राभातिक कृत्यों से निवट कर सुखोपविष्ट राजा से उस कन्याने अपना वृत्तान्त इस प्रकार कहना प्रारंभ किया इस भरतक्षेत्र में धनधान्यादि से समृद्ध क्षितिमतिष्ठित नामका एक नगर था। वहां जितशत्रु नामका राजा था। उन्होंने एक दिन પછી રાજાએ તેને પૂછ્યું, હે સુભગે ! તમે કેણ છે, અને આ નિર્જન વનમાં એકલી શા માટે રહો છે? રાજાએ જ્યારે આ પ્રકારથી પૂછયું, ત્યારે તેણે ઘણી જ ઉકંઠાથી એવું કહ્યું કે, હે સુભગ ! પહેલા તમે આ ભવનની વેદિકામાં મારી સાથે લગ્ન કરી લે, પછી સ્વસ્થ ચિતે હું મારું સઘળું વૃત્તાંત તમને કહી સંભળાવીશ. કર્ણપ્રિય એવાં એનાં આ પ્રકારનાં વચન સાંભળીને રાજાએ સુંદર ભોજનની પ્રાપ્તિથી બુભક્ષુની માફક અત્યંત હર્ષિત થઈને સંધ્યા સમયે તેના કહેવા પ્રમાણે તે કન્યા સાથે ગાંધર્વ વિધિથી લગ્ન કરી લીધું ત્યારબાદ રાત્રીને સમય વીત્યા પછી પ્રાતઃ કાળના કામોથી નિવૃત્ત થઈને રાજાની સાથે અને ઉપભોગ પામેલી એ કન્યાએ પિતાનું વૃત્તાંત આ પ્રમાણે કહેવાની શરૂઆત કરી. આ ભરતક્ષેત્રમાં ધનધાન્યદિકથી સમૃદ્ધ એવું ક્ષિતિપ્રતિષ્ઠિત નામનું એક નગર હતું. એ નગરનું આધિપત્ય જીતશત્રુ નામના રાજવીનું હતું. તેમણે એક દિવસ उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy