SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. १८ करकण्डूराजकथा ३३७ क्ष्णाग्रवर्तुलो तुङ्गशृङ्गस्तारुण्यमासादितवान् । तथाभूतं तं नृपमं नृपोऽन्यैर्नृप भैः सहायोधयत् । परन्तु न कोऽपि तं जेतुं शक्तिमान् जातः । अथ राजा करकण्डू राज्यकर्मव्यापृतोऽवकाशाभावात्कतिचिद् वर्षाणि गोकुले न गतः । एकदा लब्धाक्काशी राजा गोकुले गतवान् । तत्र स जराजीर्णशरीरं पतितदशन हीनबलं काकैः संपीड्यमानं कृशाङ्गमेकं वृषभं विलोकितवान । ततो राजा गोपालं पृष्टवान् स महाबलो बलीवर्द: क्वाssस्ते ? गोपाल: माह-देव ! अयं जरातुरो वृषभः स एव । गोपालवचनं निशम्य शुभाशयमध्यासीनो नृपो विचारमकरोत् था कि कुछ कहते नहीं बनता था। तीक्ष्ण अग्रभागवाले दोनों श्रृंग इसके गोल एवं ऊँचे थे। जब राजा इस बैलको दूसरे बैलोंके साथ लवाता तो इसके सामने एक भी बैल नहीं ठहरता था । राज्यकर्म में व्याप्त होने की वजह से कहते हैं कि राजा को कितनेक वर्षोंतक उस गोशाला का निरीक्षण करने का समय नहीं मिला । एक दिन किसी भी तरह से समय निकालकर जब राजाने उस गोशाला का निरीक्षण किया तो उसकी दृष्टि एक ऐसे बैल पर पडी जो जरा से जर्जरित शरीर होकर दांतो से विहीन मुखवाला बना हुआ था । शक्ति का अंश जिस में लेश भी नहीं था। कौए जिसको परेशान कर रहे थे । शरीर एकदम जिसका कृश हो गया था हड्डियों का ढांचा ही जिस में अवशेष था । इसको देखकर राजा को उस पहिले के बलिष्ठ बैलकी स्मृति हो आई - सो उसने गोवाल से पूछा वह पहिले का बलिष्ठ बैल कहां है । राजाको प्रत्युत्तर देते हुए उसने कहा देव ! यही तो वह बैल है । गवाल के वचन सुनकर शुभाशयवर्ती राजाने विचार જણાતી હતી. તેનાં શીંગ લાંખા ગાળ અને ઉચાં હતાં. જયારે રાજા એ બળદી ખીજા ખળદોની સાથે લડાવતા ત્યારે તેની સામે એક પણ ખળદ ટકી શકતા નહીં. રાજ્યકા'માં ખૂબ જ ગુથાયેલ હાવાના કારણે રાજાતે કેટલાક વર્ષો સુધી ગૌશાળાનુ નિરીક્ષણ કરવાને સમય મળ્યા નહીં. એક દિવસે ગમે તે રીતે સમય મેળવીને જયારે રાજાએ ગૌશાળાનું નિરીક્ષણ કર્યુ' ત્યારે તેની ષ્ટિ એક એવા બળદ ઉપર પડી કે, જે વૃદ્ધાવસ્થાને કારણે જજ્જરિત બની ગયેલ હતા અને તેનાં દાંત પણ પડી ગયા હતા, શક્તિને સમૂળગે અભાવ જણાતા હતા, ખમાઇએ જેના ઉપર થાકખથ જામી પડી હતી, શરીર સાવ કુશ બની ગયું હતું, ફક્ત હાડકાંના માળખા જ ઢેખાતા હતા. તેને જોઇને પહેલાના અલિષ્ટ બળદની સ્મૃતિ રાજાને થઈ આવી. જેથી તેણે ગાવાળતે પૂછ્યું કે, અગાઉના ખલિષ્ટ બળદ્દ કયાં છે ? રાજાતે પ્રત્યુત્તર આપતાં તે ગેાવાળે કહ્યુ કે, દેવ ! આ એજ બળ છે. ગેાવાળનાં આ ४३ ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy