SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. १८ करकण्ड्रराज्ञ कथा ___३१९ कार्यों भवात । किंच बातोधतध्वजप्रान्तवच्चश्चले धनधान्यादिरूपेश्वर्ये चञ्चले प्रियजनसंगमे च किंचिदपि सुखं नास्ति प्राणिनाम् । जन्ममृत्युज राव्याधिशोक दुःस्थित्यादि संकुलेऽस्मिन् संसारे प्राणिनां पायो दुःखमेष भवति । विषयाधुपभोगजनितं यत्किमपीह सुखं तदपि परिणामविरसत्वाद् दुःखमेव । यतः संमारो निच्छन्नदुःखास्पदमतो विवेकिनो जना मोक्षमागमेव प्रतिपद्यन्ते । इति तस्या देशनां श्रुत्वा सा पद्मावती वैराग्यवासितान्तःकरणा दीक्षां गृहीतुमुद्यता । ततः प्रवर्तिन्या पृष्टाऽपि सा 'एता मां दीक्षां न दास्यन्तीति' कर्मों का विपाक ही ऐसा है। यह देवताओं को भी चक्कर में डालकर उनको मूढ बना देता है। इसका कोई उपाय नहीं है। पवन से प्रेरित ध्वजा के प्रान्तभाग की तरह चंचल यह धन धान्यादि रूप ऐश्वर्य है। प्रियजनोंका संगम भी सदा स्थायी नहीं है। और न इनके समागम मे ही कुछ सुख है। यह संसार जन्मजरा एवं मरण आदि भयं. कर उपद्रवों से संकुल बना हुआ है। फिर भला इस में रहनेवाले प्राणियों को दुःख के सिवाय सुख मिल ही कैसे सकता है। विषया. दिकों के उपभोंग से जिसको संसारियोंने सुख मान रखा हैं वह भी वास्तव में सुख नहीं है-परिणाम में विरस होने से वहतो एक दुःख का ही प्रकार करते हैं। जो निरन्तर दुःखोका स्थान है। उसी का नाम तो संसार है। इसी लिये विवेकी जन मोक्षमार्ग को अपनाते हैं। और इसको छोड़ने का प्रयास करते है। इस प्रकार उस प्रवर्तिनी की धर्मदेशना का पान कर पद्मावती का मन वैराग्य से वासित हो जाने के कारण दीक्षा ग्रहण करने के लिये उद्यत हो गयी। प्रवर्तिनीने उससे કરે. કર્મોને વિપક જ એવો હોય છે કે, જે દેવતાઓને પણ ચક્કરમાં નાખીને તેમને મૂઢ બનાવી દે છે. તેને કેઈ ઉપાય નથી. પવનથી પ્રેરિત ધજાનો જેમ ઉપલે ભાગ હોય છે તેની માફક આ ધન ધાન્યાદિરૂપ ઐશ્વર્ય ચંચળ છે. પ્રિયજનનો સંગમ પણ સદા સ્થાયી નથી. અને સમાગમમાં કઈ સુખ પણ નથી. આ સંસાર જન્મ, જરા અને મરણ આદિ ભયંકર એવા ઉપદ્રવથી ભરાયેલો છે. તે પછી ભલા, એમાં રહેવાવાળા પ્રાણીઓને દુઃખના સિવાય સુખ ક્યાંથી મળી શકે.? વિષય આદિના ઉપભેગથી જેને સંસારીએ સુખ માની રહ્યા છે. તે વાસ્તવમાં સુખ નથી. પરિણામમાં વિરસ હોવાથી તે તે એક દુઃખને પ્રકાર છે. જે નિરંતર દુઃખનું સ્થાન છે, તેનું નામ જ સંસાર છે. આ માટે વિવેકી જન મેક્ષ માગને અપનાવે છે, અને તેને છોડવાનો પ્રયાસ કરે છે. આ પ્રમાણે સાધ્વીજીની ધર્મદેશનાનું પાન કરીને પદ્મ વતીનું મન વિરાગ્યથી ભરપૂર થઈ જવાના કારણે દીક્ષા ગ્રહણ કરવાને માટે તે તૈયાર થઈ ગઈ. સાધ્વીજીએ તેને ગર્ભ રહેવાની વાત उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy